ભાવનગરમાં ૩૮૩ દેરી, મંદિરને અન્ય ધાર્મિક સ્થળોને દબાણ હટાવ ની નોટીસ આપ્યા બાદ કમિશનર એન.વી ઉપાધ્યાય ની સ્પષ્ટતા
ભાવનગર શહેરમા ધાર્મિક દબાણો હટાવવા બાબતે લોકો ગેરમાર્ગે દોરાય નહિ આથી એ બાબતે મ્યુનિસિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ચાર દિવસ અગાઉ ભાવનગર દબાણ હટાવ સેલની દ્વારા ...
પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ નુ આયોજન એસ.પી કચેરીએ કરવામાં આવ્યુ
પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો ની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ નુ આયોજન એસ.પી કચેરીએ કરવામાં આવ્યુ હતું . ભાવનગર જિલ્લાના તમામ પોલીસ જવાન અને તેમના પરિવ...
વન તથા શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓનાં સંકલન સાથે ભાવનગર જિલ્લામાં ઉજવાશે સિંહ દિવસ
સમગ્ર વિશ્વમાં ગૌરવરૂપ સિંહ વસવાટ આપણાં ગીર પ્રદેશમાં છે, વન તથા શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓનાં સંકલન સાથે ભાવનગર જિલ્લામાં સિંહ દિવસ ઉજવણી થનાર છે. આ વિશ્વવિક્રમરૂપ પ્રસંગ આયોજન મા?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં પધારેલ સેવાનંદ ધામનાં સંતો
ધાર્મિક સામાજિક પ્રવૃત્તિથી ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં સેવાનંદ ધામનાં સંતોની પધરામણી થઈ હતી. દાહોદ જિલ્લામાં કાચલા ઢઢેલા સ્થિત બાપુ નરસિંહ સેવાનંદ ધામ દ્વારા છેવાડા વિસ્તારમાં સં...
વિશ્વ સિંહ દિવસ ઉજવણી સંદર્ભે સાસણ ગીરમાં યોજાશે કાર્યશાળા
વિશ્વ સિંહ દિવસ ૧૦ ઓગષ્ટ ઉજવણી સંદર્ભે આગામી સપ્તાહે સાસણ ગીરમાં કાર્યશાળા આયોજન થયેલ છે. એશિયાઈ સિંહોનાં ક્ષેત્ર ગીર સહિત સમગ્ર વિસ્તારમાં સાવજ પ્રત્યે વિશેષ લગાવ રહેલો છે. સિંહ દિવસ ઉજવ...
અગાઉનાં ચાર જીતેલાં યુદ્ધો હાર્યા બરાબર જ્યારે કારગિલ વિજય એ સરકાર અને સેનાનાં મક્કમ મનોબળનું પરિણામ
ભારત દ્વારા પાડોશી દેશો સાથે અગાઉનાં ચાર જીતેલાં યુદ્ધો હાર્યા બરાબર જ્યારે કારગિલ વિજય એ સરકાર અને સેનાનાં મક્કમ મનોબળનું પરિણામ હોવાનું પ્રદેશ ભાજપ પ્રચાર સંયોજક યજ્ઞેશ દવેએ સિહોરમાં ભ...
વાર તહેવાર” પારિવારિક ગુજરતી ફિલ્મના કલાકારો ભાવનગરના આંગણે
આવનાર દિવસોમાં એક પછી એક તહેવાર આવશે ત્યારે ૨ ઓગસ્ટના પારિવારિક ગુજરાતી ફિલ્મ "વાર તહેવાર" રિલીઝ થવાની છે જેના મુખ્ય કલાકારો મોનલ ગજ્જર અને પરીક્ષિત તિમાલિયા ભાવનગરના આંગણે આવ્યા હતા . ૨ ઓગ...
ચંદીપુરા વાયરસ અંગેની જન જાગૃતિ માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા પપેટ શો નું આયોજન કરાયું હતુ
ગુજરાતમાં ચંદીપુરા વાયરસે માથું કાઢ્યું છે , ત્યારે તેની લોકો માં જાગૃતિ લાવવા માટે ભાવનગરની કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શહેરના હિમાલયા મોલ ખાતે પપેટ શો કરવામાં આવ્યો હતો ....
ગુરુ પૂનમના દિવસે ભાવનગર થયુ ભક્તિમય , રામ મહલ તપસ્વી બાપુ ની વાડીમાં ભક્તોએ લીધા રામચંદ્રદાસજી મહારાજના આશીર્વાદ .
"ગુરુ ગોવિંદ દોનો ખડે , કાકે લાગૂ પાય બલ્હારી જાઉ ગુરુ કી જો ગોવિંદ દિયો દિખાય" કબીર ના આ દોહામાં ગુરુ ની મહીમા કેહવામાં આવી છે કે એવા ગુરુને પ્રમાણ કે જેણે ભગવાન ને ઓળખાવાની સમજણ આપી છે . તો એવા ?...
ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન , બાદ હેલિકોપ્ટર દ્વારા મુખ્યમંત્રી પોહચ્યા ગુરૂઆશ્રમ બગદાણા
સંત બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાના મહોત્સવમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યકક્ષાનાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બ...