ગુરુ પૂનમના દિવસે ભાવનગર થયુ ભક્તિમય , રામ મહલ તપસ્વી બાપુ ની વાડીમાં ભક્તોએ લીધા રામચંદ્રદાસજી મહારાજના આશીર્વાદ .
"ગુરુ ગોવિંદ દોનો ખડે , કાકે લાગૂ પાય બલ્હારી જાઉ ગુરુ કી જો ગોવિંદ દિયો દિખાય" કબીર ના આ દોહામાં ગુરુ ની મહીમા કેહવામાં આવી છે કે એવા ગુરુને પ્રમાણ કે જેણે ભગવાન ને ઓળખાવાની સમજણ આપી છે . તો એવા ?...
ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન , બાદ હેલિકોપ્ટર દ્વારા મુખ્યમંત્રી પોહચ્યા ગુરૂઆશ્રમ બગદાણા
સંત બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાના મહોત્સવમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યકક્ષાનાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બ...
માં, બાપ, ગુરુકુળ અને વ્યાસપીઠ સાથે ગુરૂત્તત્વ રહેલ છે. – વિશ્વાનંદ માતાજી
ગુરુપૂર્ણિમા સંદર્ભે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાઆંબલામાં વિશ્વાનંદ માતાજીનાં ઉદ્બોધનમાં જણાવાયું કે, માં, બાપ, ગુરુકુળ અને વ્યાસપીઠ સાથે ગુરૂત્તત્વ રહેલ છે. શિવકુંજ આશ્રમ જાળિયાનાં વક?...
ધોળામાં ધનાભગત જગ્યામાં રવિવારે ઉજવાશે ગુરુપૂર્ણિમા
ધોળામાં ઐતિહાસિક ધનાભગત જગ્યામાં રવિવારે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. આ પ્રસંગે ગુરૂપૂજન વંદના સાથે મહાપ્રસાદ આયોજન થયું છે. ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ અને ઐતિહાસિક ધનાભગત જગ્યામાં ગુરુપૂર્?...
સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંધીબા જગ્યામાં ગુરુ પૂર્ણિમા
સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંધીબા જગ્યામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થશે. મહંત ઝીણારામજી મહારાજનાં સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. ગોહિલવાડનાં તીર્થ સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંઘીબ?...
મણાર ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ગુરૂપૂર્ણિમા પર્વ મનાવાશે
મણાર ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ઉત્સાહ સાથે ગુરૂપૂર્ણિમા પર્વ મનાવાશે. અહીંયા મનહરભાઈ ઠાકર દ્વારા પ્રેરક સંદેશો અપાશે. મણાર સ્થિત ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ઉત્સાહ સાથે રવિવાર...
ગુરુપૂર્ણિમા પર્વે બજરંગદાસબાપા આશ્રમ બગદાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે
ગુરુપૂર્ણિમા પર્વે બજરંગદાસબાપા આશ્રમ બગદાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે અને સવારે ગુરૂપૂજન દર્શન લાભ લેશે. રવિવારે ગુરૂપૂર્ણિમા પર્વ પ્રસંગે બજરંગદાસ બાપા આશ્રમમાં ભાવ ભક્?...
ઓજસ રાવલ અભિનિત, હરેશ પટેલ દિગ્દર્શિત ફિલ્મ “ઈશ્વર ક્યાં છે? “ 26 જુલાઈથી સિનેમાઘરોમા
ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા ભિસ્મપિતામહ સ્વ. શ્રી ગોવિંદભાઈ પટેલના પુત્ર હરેશભાઈ પટેલ દિગ્દર્શિત એક અનન્ય વિષયની ફિલ્મ.. “ઈશ્વર ક્યાં છે?” આગામી તારીખ 26 જુલાઈના રોજ રિલિઝ થઈ રહી છે. અત્રે ઉલ્?...
કૃષ્ણપરામાં બાલા હનુમાનજી આશ્રમમાં ભક્તિભાવ સાથે ઉજવાશે ગુરુ પૂર્ણિમા
કૃષ્ણપરા ગામમાં બાલા હનુમાનજી આશ્રમ તપસ્વીબાપુનાં સ્થાનમાં ભક્તિભાવ સાથે ગુરુ પૂર્ણિમા ઉજવાશે. ગુરૂપૂજન અને મહાપ્રસાદનું આયોજન થયું છે. સણોસરા પાસે આવેલાં કૃષ્ણપરા ગામે રમણીય વાતાવરણમ...
શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ વંદના સાથે ઉજવાશે ગુરુપૂર્ણિમા પર્વ
શિવકુંજ આશ્રમ જાળિયામાં પ્રકૃતિ વંદના સાથે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. ગોપાલગિરિ બાપુની પ્રેરણા સાથે વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્યમાં ગુરૂપૂજન સત્સંગ આયોજન થયેલ છે. વિવિધ ધાર્મિક અને સામા?...