દિગ્ગજ નેતા રાજનાથસિંહ ઉતર્યા મૈદાન એ શિહોરમાં જંગી સભાને કર્યુ સંબોધન; પહોંચ્યા નિમુબેનના પ્રચારમા.
ભાવનગરના સિહોર ખાતે આજે 15 ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા ના ચૂંટણી પ્રચારમાં આજે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ ભારતીબેન શિયાળ તેમજ ઉમેદવા...
શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય સતત સમાજ માટે પ્રેરણારૂપ હોય છે
ઈશ્વરિયાનાં ઈશ્વરપુર વિસ્તાર પ્રાથમિક શાળામાં નિવૃત્ત આચાર્યનાં વિદાય સાથે વિવિધ સન્માન પંચામૃત કાર્યક્રમમાં મહેમાનોએ કરેલાં ઉદ્બોધનમાં શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય સતત સમાજ માટે પ્ર?...
ઠળિયા ગામે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો લાભ લેતાં ભાવિક શ્રોતાઓ
ઠળિયા ગામે બજરંગદાસબાપા આશ્રમમાં ભક્તિભાવ સાથે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો લાભ ભાવિક શ્રોતાઓને મળી રહ્યો છે. તળાજા પાસે આવેલાં ઠળિયા ગામે સદગુરુ સેવા મંડળ ત?...
ઠળિયા ગામે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો લાભ લેતાં ભાવિક શ્રોતાઓ
ઠળિયા ગામે બજરંગદાસબાપા આશ્રમમાં ભક્તિભાવ સાથે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો લાભ ભાવિક શ્રોતાઓને મળી રહ્યો છે. તળાજા પાસે આવેલાં ઠળિયા ગામે સદગુરુ સેવા મંડળ ત?...
BPTI કોલેજ ખાતે ભાવનગરની જાહેર જનતા માટે “સાયબર જાગૃતિ” સેમિનાર નુ આયોજન કરવામા આવેલ
રેન્જ IG ગૌતમ પરમાર , તથા SP ડો. હર્ષદ પટેલ દ્વારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા જાહેર જનતા ને સાયબર ક્રાઇમથી જાગ્રુત કરવા સુચના આપવામાં આવેલ જે અનુસંધાને, સાયબર ક્રાઇમ સેલપોલીસ ઇન્સપેક્ટર કે.?...
હનુમાન જન્મોત્સવ પ્રસંગે મોરારિબાપુ દ્વારા વિવિધ વિદ્યાક્ષેત્ર પ્રતિભાઓને સન્માન
હનુમાન જન્મોત્સવ પ્રસંગે મોરારિબાપુ દ્વારા વિવિધ વિદ્યાક્ષેત્ર પ્રતિભાઓને સન્માન અર્પણ થયાં છે. ચિત્રકૂટધામ તલગાજરડામાં ઉમંગ સાથે યોજાયેલ સમારોહમાં મોરારિબાપુ દ્વારા દર વર્ષની જેમ આ ?...
ચિત્રકૂટધામ તલગાજરડામાં પદ્મા તળવળકર દ્વારા શાસ્ત્રીય ગાયન સાથે સ્તુતિ વંદના
મોરારિબાપુ પ્રેરિત હનુમંત સંગીત મહોત્સવ પ્રસંગે ચિત્રકૂટધામ તલગાજરડામાં શાસ્ત્રીય ગાયન લાભ મળ્યો છે. હનુમાન જન્મોત્સવ પર્વે ત્રિદિવસીય આયોજન દરમિયાન બીજી સંધ્યાએ પદ્મા તળવળકર દ્વારા ?...
તલગાજરડામાં શ્રીમદ્ ભાગવત કથા લાભ લેતાં ભાવિક શ્રોતાઓ
તલગાજરડા ગામે શનિવારથી શ્રીમદ્ ભાગવત કથા લાભ મળી રહ્યો છે. મોરારિબાપુનાં અહેતુ અનુગ્રહ સાથે સમસ્ત તલગાજરડા ગામ દ્વારા આશિષભાઈ વ્યાસનાં વ્યાસાસને યોજાયેલ આ ભાગવત કથાનો લાભ ગ્રામજનો તેમજ ...
અંકુર મંદબુદ્ધિ શાળા નો વાર્ષિક કાર્યક્રમ યોજાયો , શાળા ના બાળકો દ્વારા કૃષ્ણ ગીત પર સુંદર કૃતિઓ રજૂ કરી
કાર્યક્રમના અતિથિ વિશેષ ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જર હતા . બાળકો ની કૃતિઓ જોઈ ભાવવિભોર થયા હતા મોનલ. અંકુર નો કૃષ્ણ તમને બોલાવે ના થીમ પર અંકુર મંદબુદ્ધિ શાળા નો વાર્ષિક ક્ર્યક્રમ મેઘાણી ઓ?...
ભાવનગર નાગરિક બેંકના સભાસદો નો વાર્ષિક ભેટ કાર્યક્રમ યોજાયો, નવું મેનેજમેન્ટ આવતા છેલ્લા ૬૮ વર્ષના નફામાં રેકોર્ડ તોડ્યો
છેલ્લા ૬૮ વર્ષથી ભાવનગર નાગરિક બેન્ક કાર્યરત છે અને ભાવનગર ના નાનો માણસો માટે આશીર્વાદ રૂપ ગણાતી બેંક છે . છ મહિના પેહલા ભાજપ પ્રેરિત પેનલ ભાવનગર નાગરિક બેંક ની પ્રચંડ વિજય મેળવી બેંક નું મે?...