વિકાસ સપ્તાહ ની ઉજવણી અન્વયે ભાવનગર જિલ્લામાં અંદાજે રૂ. ૨૫૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તારીખ ૭ ઓક્ટોબર-૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી વિકાસ યાત્રાની ગાથા લોકો સુધી ?...
ગુજરાત રાજ્યનાં તબીબી અધિકારીઓનાં સંગઠનમાં ખજાનચી તરીકે મનસ્વિની માલવિયા
ગુજરાત રાજ્યનાં તબીબી અધિકારીઓનાં સંગઠન દ્વારા આણંદમાં મળેલ સામાન્ય સભામાં ભાવનગરનાં કર્મશીલ તબીબી અધિકારી મનસ્વિની માલવિયાને ખજાનચી તરીકે મળ્યું સ્થાન મળ્યું છે. તાજેતરમાં આણંદમાં ગ?...
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની સાથે પોલીસ પરીવારના સભ્યોને ગરબા રમવા મળે તે માટે ખાખી રાસોત્સવનું આયોજન
સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ ખુબ જામ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પોલીસ ની ફરજ બને છે , પરંતુ સાથે સાથે પોલીસના પરિવારજનો ને ગરબા રમવા મળે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ...
ઘરશાળા પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સાયબર સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો
ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા મહિલા ?...
સિહોરમાં ગંદકી દૂર ન થતાં નગરપાલિકા કચેરી પર આ કચરાનો કર્યો ઢગલો
સિહોરમાં ગંદકી દૂર ન થતાં નગરપાલિકા કચેરી પર આ કચરાનો કાર્યકર્તાઓ દ્વારા રોષ સાથે ઢગલો કર્યો હતો. તંત્રની ઘોર બેદરકારીથી વધતી ગંદકીથી કેટલાક વિસ્તારમાં રોષ વધી રહ્યો છે. તંત્ર દ્વારા સફાઈ...
મોરારિબાપુ દ્વારા ગાંધી ઉપદેશ આપવા માટે જ નહિ આચરણનો આગ્રહ
મહાત્મા ગાંધી ઉપદેશ આપવાં માટે જ નહિ આચરણનો પણ મોરારિબાપુનો હંમેશા આગ્રહ રહ્યો છે. ગાંધી જયંતિ પર્વે જ જામનગરમાં કસ્તુરબા ગાંધી વિકાસ ગૃહનાં કાર્યક્રમ સાથે મોરારિબાપુએ રેંટિયો કાંતવાનુ?...
મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. આ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિવાળીનાં પર્વ તહેવારો સાથે મોરારિબાપુનાં વ્યાસાસને ગોહિલવાડના?...
સ્પેસ વીક ઉજવતું ભાવનગર પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર
યુવાનો અને લોકોમાં સ્પેસ અને સાયન્સ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે માટે સ્પેસ વિકની ઉજવણી કરવામાં આવી રહી જેમાં ભાવનગરના મહારાજા તખ્તસિંહજી દ્વારા ૧૮૮૪માં ટેલિસ્કોપ માટે અનુદાન આપવામાં આવ્યુ?...
ભારતીય સેનામાં ફરજ પૂર્ણ કરી આવતાં ઈશ્વરિયાનાં યુવાનનું ભાવ અભિવાદન સામૈયું
ઈશ્વરિયા ગામનાં યુવાન ભારતીય સેનામાં જોડાઈ ફરજ પૂર્ણ કરી આવતાં પુનિત પરમારનું ભાવ અભિવાદન સામૈયું કરવામાં આવ્યું. સન્માનિત યુવાને પોતાની આ કારકિર્દી સંદર્ભે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક?...
વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો… ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ આપેલ સૂચક સંદેશ
ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ રામકથા દરમિયાન સૂચક સંદેશ આપતાં જણાવ્યું છે કે, વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો...! રાષ્ટ્ર સાથે સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધી છવાયેલ?...