રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. – મોરારિબાપુ
નરસૈયાની ચેતનાભૂમિ ગોપનાથ તીર્થમાં રામકથા 'માનસ ગોપનાથ' ગાનમાં મોરારિબાપુએ કહ્યું કે, રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. આજની કથામાં સાંપ્રત ચિંતન સાથે રામજન્?...
ગોપનાથ રામકથામાં ‘કોને રંગ દેવા’? લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે કરાયું લોકાર્પણ
લોકસાહિત્યકાર બાપલભાઈ ગઢવી લિખિત 'કોને રંગ દેવા ?' લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ કરાયું. ગોપનાથ રામકથામાં અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતિમાં આ પ્રકાશનની બીજી આવૃત્તિનો...
સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે – મોરારિબાપુ
નરસૈયાની સાધના સ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા રસપાન કરાવતાં મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો. અહીંયા મોટી...
ગામેગામ સનાતન સ્થાન રામજી મંદિર માટે મોરારિબાપુની સહાયતા સાથેની હાકલ
ગામેગામ સનાતન સ્થાન રામજી મંદિર માટે મોરારિબાપુની સહાયતા સાથેની હાકલ રહેલી છે. જીર્ણોધ્ધાર કે નવા મંદિર માટે ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા તુલસીપત્ર રૂપે રૂપિયા સવા લાખ અપાશે. ગોપનાથ મહાદ...
ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – મોરારિબાપુ
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા ' માનસ ગોપનાથ' પ્રારંભ વેળાએ વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મ?...
આંગણવાડી વિભાગ અંતર્ગત જિલ્લા કક્ષાએ માતા યશોદા સન્માન મેળવતા હેમાબેન દવે
આંગણવાડી વિભાગ અંતર્ગત ભાવનગરમાં યોજાયેલ સમારોહમાં ઈશ્વરિયાના વતની સિહોર કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી હેમાબેન દવેએ જિલ્લા કક્ષાએ યશોદા સન્માન મેળવેલ છે. સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ?...
કચ્છનું ધોરડો ગામ સોલાર વિલેજ જાહેર, PM મોદીએ ઇ-લોકાર્પણ કર્યું
જિલ્લાના ધોરડો ગામને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 100 ટકા સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી કર્?...
ભાવનગરમાં પીએમ મોદી : ‘સૌથી મોટો શત્રુ બીજા પરની નિર્ભરતા, ચિપ હોય કે શિપ જાતે બનાવવું પડશે’
પીએમ મોદી (PM Modi) 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ પર આવ્યા છે. તેમણે ભાવનગરમાં (Bhavnagar) ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન અને અધ્યક્ષતા કર્યા બાદ સંબોધન પણ આપ્યું હતું. સંબોધનમાં શરૂઆતમા?...
વડાપ્રધાન મોદી આવતીકાલે ભાવનગર આવશે, 25 દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ગુજરાતના ભાવનગરના પ્રવાસે આવશે, જ્યાં તેઓ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને ભવ્ય જાહેર સભાને સંબોધશે. આ પ્રવાસ ખાસ મહત્વનો છે કારણ કે છ...
દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા વધુ સાર્થક
ભાદરવા માસ પિતૃ શ્રાધ્ધ પ્રસંગે કથાકાર વૈશાલીબાળાએ પ્રેરક સંદેશો આપતાં જણાવ્યું છે કે, દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા વધુ સાર્થક છે. સનાતન શાસ્ત્રોમાં પિતૃ શ્ર?...