સુખપર આરાધધામ મામાપીર જગ્યામાં સંત ભક્ત ચરિત્ર ગાથા પ્રારંભ થયો
ગારિયાધાર પાસે આવેલા સુખપર આરાધધામ મામાપીર જગ્યામાં નૂતન વર્ષે ભાઈબીજ રવિવારથી સંત ભક્ત ચરિત્ર ગાથા પ્રારંભ થયો છે. સંતો મહંતોની ઉપસ્થિતિ સાથે કથા વક્તા ઘનશ્યામભાઈ લખાણી દ્વારા લાભ મળી ર?...
ઈશ્વરિયામાં છીંડીવાળા હનુમાનજી મંદિર ઉપર ભાવ ભક્તિ સાથે મારુતિ યજ્ઞ યોજાયો
કાળી ચૌદશ પ્રસંગે ઈશ્વરિયા ગામે છીંડીવાળા હનુમાનજી મંદિરે ભાવ ભક્તિ સાથે મારુતિ યજ્ઞ યોજાયો હતો. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે આવેલ આસ્થા સ્થાનક છીંડીવાળા હનુમાનજી મંદિરે બિપીનભાઈ જોષ?...
કાકીડીમાં રામકથામાં જાહેરાત સાથે મોરારિબાપુએ કર્યું વૃક્ષારોપણ
કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે. મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ સામે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. મોર...
મહાભારત ચિંતન બોધ સાથે રામકથામાં મોરારિબાપુએ લેવરાવી રાસની રમઝટ
કાકીડી ગામે ચાલતી રામકથામાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. સુર સંગીત સાથે કથા લાભ મળી રહ્યો છે. તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે '?...
રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય – મોરારિબાપુ
કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય તેમ ટકોર કરી. મહાભારત તત્ત્વ સાથે રામકથાનો લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે. રામકથા 'માનસ પિતામહ' ગાન કરતાં વ?...
કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથામાં વિવિધ પ્રકાશનોનું લોકાર્પણ
કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં જયદેવ માંકડ સંપાદિત 'બાવો બોર બાંટતા' અને રામકથા આધારિત નીતિન વડગામા સંપાદિત પ્રકાશનોનું લોકાર્પણ થયું. મોરારિબાપુ દ્વારા રામકથા ગાન ?...
વિધર્થીનીઓ ના સર્વાંગી વિકાસ માટે નંદકુવરબા મહિલા કોલેજમાં ચાર દિવસીય કાર્યક્રમ યોજાયો
ચાર દિવસીય ફિયેસ્ટા માં નંદકુવરબા મહિલા કોલેજમાં ૩૫૦૦ થી વધુ વિધર્થીનીઓ ૪૫ જેટલી અલગ અલગ ઇવેન્ટ માં ભાગ લીધો હતો . સોલો પ્રફ્રોમાન્સ , ગ્રુપ ડાન્સ , તાવડી પેઇન્ટિંગ , હાલરડાં કોમ્પિટીશન , સ્પો...
શ્રી મોરારિબાપુનાં હસ્તે ‘મેઘાણીના પગલે મેરની મે’માનગત’ વિમોચન થયું
કાકીડી રામકથામાં મોરારિબાપુનાં હસ્તે 'મેઘાણીના પગલે મેરની મે'માનગત' વિમોચન થયું. અહી લેખક રણછોડભાઈ મારુંએ રાજીપો વ્યક્ત કર્યો છે. ઝવેરચંદ મેઘાણીથી પ્રભાવિત અને તેમની પ્રણાલી સાથે કાર્યર?...
વિવાદના વમળમાં ક્ષત્રિય સમાજ , પદ્મિનીબા વાળાના ત્રાસથી રવીરાજસિંહ ગોહિલે જીવન ટૂંકાવવાની કોશિશ કરી
ક્ષત્રિય સમાજ સોશિયલ મીડિયામાં અને વિવાદો ખુબ ચાલી રહ્યો છે , રાજકોટ સીટ થી લઈને ને સંકલન સમિતી ના પ્રમુખના વિવાદ સુધી ચર્ચાઈ રહી છે . ત્યારે પદ્મિનીબા વાળાએ સોશિયલ મીડીયામાં રવિરજસિંહ ગોહી?...
રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે સંવાદ સાધતાં મોરારિબાપુ
દેશ કે વિદેશમાં રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે મોરારિબાપુ સંવાદ સાધતાં રહ્યાં છે. કથા દરમિયાન આવતાં સૂચન પ્રશ્નોનો મળતો સૌજન્ય પ્રતિભાવ સૌને ગમે છે. તલગાજરડા હોય, દેશ કે વિદેશ, મ?...