સણોસરામાં રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ
સણોસરામાં રામજી મંદિર નવનિર્માણ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો છે. રવિવારે સંતો મહંતો સાથે મોરારિબાપુની મુખ્ય ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે. ગોહિલવાડના...
‘મંચન’ પણ વ્યભિચારી થઈ રહ્યું છે, ‘મંથન’ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુ
બગસરામાંં સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યના ગાન સાથે રામકથા 'માનસ મેઘાણી' લાભ મળી રહ્યો છે. 'મંચન' પણ વ્યભિચારી થઈ રહ્યું છે, 'મંથન'ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુએ ક્થા પ્રસંગોનું વર્ણન ?...
દાનેવ આશ્રમ સણોસરાનાં સેવાભાવી ગાદીપતિ મહંત નિરુબાપુ બન્યાં જગતગુરુ નિરુદેવાચાર્યજી મહારાજ
ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિધ્ધ દાનેવ આશ્રમ સણોસરાનાં સેવાભાવી ગાદીપતિ મહંત નિરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં જગતગુરુ નિરુદેવાચાર્યજી મહારાજ બન્યાં છે. મંગલપીઠાધીશ જગતગુરુ માધવચ?...
મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી – ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજી
મુરલીધર મંદિર પચ્છેગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ કહ્યું કે, ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી. કથામ?...
શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા – મોરારિબાપુ
કાગધામ મજાદરમાં કવિ કાગબાપુની પુણ્યતિથિ સાથે લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ યોજાઈ ગયો આ પ્રસંગે મોરારિબાપુએ શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા હોવાનું ક...
પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને પાઠવાઈ શુભકામના
પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવાઈ છે. સતુઆબાબા વિદ્યાલયમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મહેસૂલ મંત્રી ર?...
‘કુંવરબાઈનું મામેરું’ યોજના : ગુજરાત સરકારની દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય
ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક સહાય પૂરી પાડવા માટે ‘કુંવરબાઈનું મામેરું’ યોજના ચલાવવામાં આવી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ...
ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો થયો પ્રારંભ
ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો પ્રારંભ થયો છે. કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતને સફળતા મળી છે અને ભાવનગર પંથકને લાભ મળ્યો છે. ભાવનગર સુરત વચ્ચે રાજ્ય સરકારની વીજ...
ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા પ્રસ્તુત થયો માતૃભાષા મહિમા
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત થયેલ આયોજનમાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા માતૃભાષા મહિમા પ્રસ્તુત થયો. ગોહિલવાડની વિરાસત શા?...
ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉજવણી
શિવકુંજ આશ્રમ જાળિયામાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વમાં મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના લાભ મળ્યો છે. સનાતન સંસ્કૃતિનાં મહાન ?...