ધર્મ ધર્મ વચ્ચે નહી, અધર્મમાં જ સંઘર્ષ હોવાની ટકોર કરતાં શ્રી મોરારિબાપુ
દ્વારકા તીર્થમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા લાભ ભાવિકો લેતાં રહ્યાં છે. આજની કથામાં ધર્મ ધર્મ વચ્ચે નહી, અધર્મમાં જ સંઘર્ષ હોવાની ટકોર કરતાં મોરારિબાપુએ...
અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!
દ્વારકામાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને નચાવ્યા હતા?...
ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્ય : પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર 08 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ની સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર દૈનિક પે?...
બગસરામાં મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ
બગસરામાં ઝવેરચંદ મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ યોજાનાર છે. આગામી માસે રામકથા 'માનસ મેઘાણી' ગાન થશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વડવાઓનું વતન એ...
કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ…? સમજાવે છે મોરારિબાપુ
તીર્થધામ દ્વારકામાં શિવજી સાથે કૃષ્ણ અને રામ તત્ત્વના ચિંતન સાથે રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' લાભ મળી રહ્યો છે. કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ...? મોરારિબાપુ આ ભાવ સમજાવે છે. ...
અખિલ ધર્મોનું મૂળ વેદ છે, મતમતાંતરોએ જ સંઘર્ષ ઊભા કર્યા છે !
સનાતન મૂલ્યોના સંદેશ સાથે દ્વારકા તીર્થમાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ટકોર કરી કે, અખિલ ધર્મોનું મૂળ વેદ છે, મતમતાંતરોએ જ સંઘર્ષ ઊભા કર્યા છે.! ભારત વર્ષનાં ધામ દ્વ?...
વિયોગમાં કદાચ મરી શકાય, વિરહમાં તો મરી પણ શકાતું નથી – મોરારિબાપુ
દ્વારકા તીર્થમાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ પ્રેમ ભક્તિ ભાવ વ્યક્ત કર્યો અને કહ્યું કે, વિયોગમાં કદાચ મરી શકાય, વિરહમાં તો મરી પણ શકાતું નથી. આ રામકથા લાભ લેતાં ભાવિકો રસ?...
રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચાર નહી, મંગળ આચરણ નિર્દેશ છે – મોરારિબાપુ
દ્વારકા તીર્થમાં મોરારિબાપુના વ્યાસાસને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' પ્રારંભ થયો. મોરારિબાપુએ કહ્યું કે, રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચ?...
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની યોજાઈ શુભેચ્છા મુલાકાત
ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની શુભેચ્છા મુલાકાત યોજાઈ ગઈ. રાજધાની દિલ્લીમાં આ વેળાએ પ્રાસંગિક વાતચીત થઈ. રાજધાની દિલ્લીમાં ભાવનગર બોટાદ બેઠકના સ?...
ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ?
કેટલાયે સમયથી ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ મરામત થતી નથી. ભાવનગર રાજકોટ ?...