પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બની રહ્યાં છે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
સ્વચ્છતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આહ્વાન અભિયાન તળે ખડસલિયા સમુદ્ર કિનારે સફાઈ અભિયાન યોજાઈ ગયું. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા આમ પ્રજા સાથે પ્રકૃતિના રક્ષક પ્રતિનિધિ બન...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં જોડાશે ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે સમારોહ સંદર્ભે અગ્રણીઓના માર્ગદર્...
ઉમરેઠ વિધાનસભા અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો વિજય એ જનતાનો ભરોસો
ઉમરેઠ વિધાનસભા અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો વિજય એ જનતાનો ભરોસો છે, તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હરખ વ્યક્ત કરાયો છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ ...
માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ
ગોહિલવાડનાં શક્તિસ્થાન માંગલધામ ભગુડામાં ભવ્ય અને દિવ્ય ૩૦મો પરમ્ ઉત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આં?...
ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ
ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ હોવાનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હોદ્દેદારોની ઉપસ્થિતિ સાથે હરખભેર વિજયોત્?...
રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય
શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા પૂર્ણાહુતિ થઈ. રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય તેમ મોરારિબાપુએ સમજાવ્યું. ગોહિલવાડના ...
ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી
ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ. અહીંયા અગ્રણી સેવાભાવીઓ સાથે ભાવિક ગ્રામજનો જોડાયાં. ગોહિલવાડના નાનકડા ઈશ્વરિયા ગામમાં નિર્માણ થયેલ શિવાલય નીલકંઠ મહાદ...
સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સ્થાનમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે. કથાના સાતમાં દિવસે રામ જન્મ પ્રસંગ સાથે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ પ્રાસંગિક જણાવ્યું કે, સંકલ્પ સિધ્ધ થ...
બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ
કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. લાલગીરીબાપુના સાનિધ્ય સાથે રામકથા લાભ લેતાં ભાવ?...
સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં મોરારિબાપુ
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર સ્થાન પર રામકથા ગાન કરતાં મોરારિબાપુએ સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં કથા મહિમા વર્ણવ્યો છે. આજ?...