અમે સુર સંગીત પીરસી રહ્યા છીએ, પણ હૈયામાં મણિપુરની સ્થિતિનું દર્દ છે
વિશ્વગ્રામ અને ભારતીય સંગીત વિદ્યાલયનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં સ્નેહ સંગીત યાત્રામાં કલાકારો દ્વારા કળા અને કરુણા સભર પ્રસ્તુતિ થઈ, આ વેળાએ આ કલાકારોનો ભાવ અનુભવાયો કે, અમે સુર સંગ?...
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા તેલંગાણા પોહચ્યા
હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચતા FCI, CWC, BIS, NCCF ના અધિકારીઓ અને અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ના સ્થાનિક હોદ્દેદારો ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું... તેલંગાણાના વિવિધ વિસ્તારોની મુલાકાત કરી રાજ્યમ?...
પ્રેમપરા ધારીનાં આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન
કોઈ ભલામણ કે ઓળખાણ વગર માત્ર સંસ્થાની સેવાની સુવાસ મેળવીને દાતા વિસામણભાઈ ઢોલા તથા મૂકતાબેન ઢોલાએ ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન અર્પણ કરી દીધું છે. પ્રેમપરા ધારી?...
મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું
ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુનાં હસ્તે 'શબદની નાવ મૌનના ઘાટે' પ્રકાશન લોકાર્પણ થયું છે. દિનુ ચુડાસમા દ્વારા સંપાદિત લલિત નિબંધ પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો. લેખન પ્રવૃત્તિ સાથે પ્રવૃ...
કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર ના લોકપ્રિય સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયા…
ત્રિપુરા નો પ્રવાસ પૂર્ણ કર્યાં બાદ ભાવનગર ના સાંસદ પહોંચ્યા બે દિવસ અરુણાચલ પ્રદેશ ના પ્રવાસે અરુણાચલ પ્રદેશ ની મુલાકાત દરમિયાન દિબાંગ બહુતેહુક હાઇડ્રોલિક પ્રોજેક્ટ સાઈટ, ડમ્બુક સામુહ?...
બહાર અને અંદર થી ભીંજવે તેવી ગુજરાતી ફિલ્મ ” ધી ગ્રેટ ગુજરાતી મેટ્રીમની” રિલીઝ થશે આગમી ૨૨ નવેમ્બરે
" ધી ગ્રેટ ગુજરાતી મેટ્રીમની " પારિવારિક ફિલ્મ છે , ફિલ્મની મુખ્ય ભૂમિકામાં હિતેન કુમાર , મિત્ર ગઢવી અને સિદ્ધિ ઈડનાની , દેવર્ષિ શાહ , ત્તતસ્ત મુન્શી , સૂચિત ત્રિવેદી અને જ્હાનવી ગુરનાની છે . ફિલ...
ભાવનગર ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
બેઠકમાં જિલ્લા કલેકટરઆર.કે.મહેતાએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરવા, હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારના વાલી-વારસને શોધીને તેમને નિયમોનુસા?...
ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કરતાં મોરારિબાપુ
ચિત્રકૂટધામ તલગાજરડામાં સંતવાણી ભજનિકો અને વાદ્યકારોને સંતવાણી સન્માન અર્પણ સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કર્યું. ...
લોક ચાહના હોય તો “ભાઈ” જેવી , ભાવનગર ગ્રામ્યના સ્નેહ મિલન સમયે વીજ પુરવઠો ખોરવાયો છતાંય લોકો શાંતિથી બેઠા રહ્યા
ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નુતન વર્ષમાં ભાવનગર ગ્રામ્યનો સ્નેહ મિલન યોજાયો જેમાં બોહાળી સંખ્યા લોકો આવ્યા હતા , કાર્યક્રમ વચ્ચે બે મિનિટ માટે વીજ પુરવઠો ખોરવાયો હતો તેમ છતાંય લોકો શા...
ટ્રેનના એ.સી કોચમાંથી 12 બેડશીટની ચોરી કરીને ભાગી રહેલા બે આરોપીને સિહોર સ્ટેશનએ ઝડપાયા
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં કામ કરતા રેલવે કર્મચારીઓ મુસાફરોને શક્ય તમામ મદદ કરી રહ્યા છે અને સાથે સાથે ડિવિઝનના સતર્ક કર્મચારીઓ રેલવેની સંપત્તિની સુરક્ષામાં પણ યોગદાન આપી રહ્યા છે. ...