કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનો વિકાસ કામોને વેગ આપવા અગ્રણીઓ સાથે સંવાદ કર્યો
ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન વંથલીના સાંતલપુર અને માણાવદરના સરાડીયા ગામની મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રીશ્રી?...
ધારશકતી માતાજીનો છઠ્ઠો નવચંડી હવન કરવામાં આવ્યો
પડધરી ગામે ધારશકતી માતાજીનો છઠ્ઠો નવચંડી હવન ધામધૂમ થી ઉજવવા આવ્યો હતો , અતિ પૌરાણિક મૂર્તિ માતાજી ની અહી સ્થાપન કરવામાં આવી છે કેહવાય છે કે વર્ષો પેહલા પડધરી ગામ ની બહાર વાવ માંથી માતાજી ની ?...
દર્દી નારાયણની વિનામૂલ્યે વિરાટ સેવા સારવાર થઈ રહી છે, ગોહિલવાડનાં નાનકડાં ટીંબી ગામમાં
'હે માનવ ! તું સાચો માનવ ક્યારે બનીશ? જ્યારે તારું દિલ દુઃખીને જોઈને કરુણિત બનશે ત્યારે.' - આ સંદેશ સાથે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત આરોગ્ય સંસ્થામાં દર્દી નારાયણની સંપૂર્ણ ર?...
ગિરનાર પરિક્રમા પર્વે દુધવન આશ્રમમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
ગિરનાર પરિક્રમા પર્વે દુધવન આશ્રમમાં આગામી શનિવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. વ્યાસપીઠ પર હરસિદ્ધિદીદી બિરાજી કથા રસપાન કરાવશે. ગરવા ગિરનારની ગોદમાં યોજાનાર પરિક્રમા પર્...
જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથા
જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથાનું શિવકુંજ આશ્રમ પરિવાર અને મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન થયું છે. ભારતવર્ષના બાર જ્યોતિર્લિંગ પૈકી ભ?...
કાકીડીમાં રામકથામાં જાહેરાત સાથે મોરારિબાપુએ કર્યું વૃક્ષારોપણ
કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે. મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ સામે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. મોર...
કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથામાં વિવિધ પ્રકાશનોનું લોકાર્પણ
કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં જયદેવ માંકડ સંપાદિત 'બાવો બોર બાંટતા' અને રામકથા આધારિત નીતિન વડગામા સંપાદિત પ્રકાશનોનું લોકાર્પણ થયું. મોરારિબાપુ દ્વારા રામકથા ગાન ?...
૧૨૦૦ જેટલા ખેલીડીઓ એ સુમિટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડ એથ્લેટીક્સ મીટમાં ભાગ લીધો
સ્પોર્ટસ કોમ્પ્લેકસ સીદસર ભાવનગર ખાતે સમિટોમો એથ્લેટીક્સ મીટ ૨૦૨૪ રાખવા આવેલ . વિદ્યાર્થીઓને એથ્લેટીક્સ રમત માટેનો અભિગમ ખીલે તથા તેના વિદ્યાર્થીઓના વિકાસ તેમજ તેમની સુષુપ્ત શક્તિઓને બ?...
મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને થતી પ્રથમ વંદના
રામકથા ગાન દ્વારા સામાજિક સમરસતા સાથે રાષ્ટ્રીય પ્રેમ માટે મોરારિબાપુ પ્રેરક કથા પ્રસંગો અને સંદેશાઓ શ્રોતાઓ અને સમાજને આપતાં રહ્યાં છે. મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને પ?...
લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉં લોક ૭૯ મોરારિબાપુને થયાં અર્પણ
ગામડાની કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉ લોક ૭૯ શ્રી મોરારિબાપુને અર્પણ થયાં. સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ રાજીપા સાથે ભેટ ધર્યા હતાં. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ...