‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી!
ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ભારે ગરમાયું છે. BJPએ આ મુદ...
પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન – “કોઈ અછત નથી”
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના કારણે લોકોમાં ભારે પેનિક જોવા મળ્યો છે. છેલ્લા એક દિવસથી રાજ્યભરના પેટ્રોલ પંપો પર ઈંધણ ભરાવવા માટે લાંબી લાઈનો લાગ?...