માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે મોરારિબાપુનાં હસ્તે થયેલ વૃક્ષારોપણ સાથે જ વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું છે. કથા દ્વારા સનાતન માનસિક શીતળતા આપી રહેલ મોરારિબાપુ પર્યાવરણ ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનનાં ૧૧ વર્ષની સંકલ્પ સિધ્ધિની વાત જન જન સુધી પહોંચશે
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા 'સંકલ્પથી સિધ્ધિ' શીર્ષક તળે યોજાયેલ કાર્યશાળામાં અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનનાં ૧૧ વર્ષની સંકલ્પ સિધ્ધિની વાત જન જન સુધી પહોંચશે તેમ આયોજન જણાવેલ છે. ...
રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં વિશ્વાનંદ માતાજી
ભારત વર્ષનાં સનાતન સ્થાન રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ શાસ્ત્ર અને સંસ્કૃતિ મહિમા સાથે સમાજની કથા વર્ણવી રહ્યાં છે. વિશ્?...
સિહોરમાં યોજાયેલ પોષણ સંગમ કાર્યક્રમમાં આપવામાં આવ્યું માર્ગદર્શન
સિહોરમાં સંકલિત બાળવિકાસ યોજના કચેરી અને આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલ પોષણ સંગમ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. સરકારની વિવિધ યોજનાઓ તથા જાગૃતિ સંદર્ભે સિહોરમાં માર્ગદર્શન હેત?...
સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. – મોરારિબાપુ
ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને 'હનુમંત સન્માન' અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવા...
ભાવનગર સાંસદ નિમુબેન બાંભણિયાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પોર્ટુગલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી ભારત-પોર્ટુગલ દ્વિપક્ષીય વાર્તાલાપમાં ભાગ લીધો।
આ ઐતિહાસિક અવસરે લિસ્બન સ્થિત ‘પ્રાકા દો ઈમ્પેરિયો’ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું રાષ્ટ્રપતિ માર્કેલો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ગાર્ડ ઓફ ઑનર સાથે ઔપચારિક સ્વાગત...
ચકલી દિવસ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ માણસ અને પ્રકૃતિ રક્ષા માટેનાં સંસ્કાર ભાગવતમાં રહ્યાનો આપ્યો બોધ
સંત નગા લાખા ઠાકર મંદિર બાવળિયાળીમાં ભાગવત કથા ગાનમાં ચકલી દિવસ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ માણસ અને પ્રકૃતિ રક્ષા માટેનાં સંસ્કાર ભાગવતમાં રહ્યાનો બોધ આપ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરવ?...
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે યોજાયો શુભેચ્છા કાર્યક્રમ
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, અહીંયા શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. સિહોર તાલુકા?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે. એક એક જીવ અને એક એક કણ ઈશ્વરનું જ સર્જન છે, ત્યા...
લોકભારતી અને ફ્રાન્સની તપોવન વિશ્વવિદ્યાલય વચ્ચે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું થશે આદાન પ્રદાન
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને ફ્રાન્સની તપોવન વિશ્વવિદ્યાલય વચ્ચે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું આદાન પ્રદાન થશે, આ માટે સંસ્થાઓનાં વડા અરુણભાઈ દવે અને કિરણભાઈ વ્યાસનાં નેતૃત્વ?...