ભારતમાં આફતનું આભ ફાટ્યું: બિહારમાં 6 યુવતીઓ વોટરફોલમાં તણાઇ
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં હાલમાં વાતાવરણનું રૌદ્ર રૂપ ફરી એકવાર જોવા મળી રહ્યું છે, જ્યાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે લોકોના જીવને સંકટ સર્જાયું છે અને જાનમાલનું મોટું નુક...
પીએમ મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે, જેની શરૂઆત બિહારથી થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે. તેઓ બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ બિહાર અને ઓડિશામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભ?...
વૈભવ સૂર્યવંશીએ જીતી લીધું PM મોદીનું દિલ, વડાપ્રધાને ભરપૂર વખાણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના યુવાન ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શનને વખાણ્યું છે અને તેના જુસ્સા, મહેનત અને પ્રતિભાને આવકાર્યું છે. અહીં મુખ્ય મુદ્દાઓનું સારાંશ આપવામાં આ?...
સુપ્રીમ કોર્ટ તરફથી બિહાર સરકારને ઝટકો, 65 ટકા અનામત રદ કરવાનો હાઇકોર્ટનો આદેશ યથાવત
બિહાર સરકારને સોમવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બિહારમાં અનામત (Bihar Reservation)વધારીને 65 ટકા કરવાના પટના હાઈકોર્ટનો નિર્ણય અત્યારે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે આના પર પ્રતિબંધ લગાવવા...
બિહારમાં રાજકારણ ગરમાયું, પટનામાં આજે તમામ પાર્ટીઓએ બોલાવી બેઠક
બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA 2020ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર બનાવે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ રાજકીય ઉથલપાથલ વચ્ચે જેડીયુ, આરજેડી, ભાજપ અ?...
MS ધોની પર માનહાનિનો કેસ દાખલ, છેતરપિંડીના આરોપ બાદ પાર્ટનરે કરી ફરિયાદ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સામે તેમનાં બે બિઝનેસ પાર્ટનર્સે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ આ કેસની સુનાવણી આવતીકાલે પ્રતિભા એમ સિંહની કોર્...
બિહાર ટ્રેન દુર્ઘટના પીડિતોના પરિજનોને મળશે 14 લાખની સહાય.
ગઈકાલે બિહારના બક્સરમાં ભયંકર ટ્રેન દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં મૃતકો અને ઘાયલ થયેલા લોકો માટે રેલવે દ્વારા એક્સ-ગ્રેશિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપ?...