બિહારમાં નવી સરકાર બાદ વિભાગોની વહેંચણી પૂર્ણ : નીતિશ કુમારના પુત્ર નિશાંતને મળ્યું સ્વાસ્થ્ય મંત્રાલય
બિહારમાં નવી સરકારના ગઠન બાદ હવે મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી એ પોતાને માટે સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી વિભાગો રાખ્યા છે, જેમાં સામાન્?...
બિહારની નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, સમ્રાટ ચૌધરીની ટીમમાં 32 નવા મંત્રીઓ
બિહારના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છથ. . ભાજપ, જેડી(યુ) અને તેમના સહયોગી પક્ષોના કોટામાંથી નેતાઓને મંત્રી પદનું સ્?...
બિહારમાં સમ્રાટ ચૌધરીનો વિશ્વાસ પ્રસ્તાવ પાસ, NDAએ સહેલાઈથી સાબિત કરી બહુમતી
બિહારના રાજકારણમાં આજે મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો, જ્યાં નવા મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ વિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ ધ્વનિ મત દ્વારા બહુમતી સાથે પસાર થઈ ગ?...
બિહારમાં નવી સરકારની વિભાગ વહેંચણી જાહેર : સમ્રાટ ચૌધરી પાસે 29 મંત્રાલયો, ભાજપનું જેડીયૂ પર પ્રભુત્વ
બિહારમાં નવી સરકાર રચાયા બાદ આજે (15 એપ્રિલ) મંત્રાલયોની સત્તાવાર વહેંચણી જાહેર કરવામાં આવી છે. નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Choudhary)એ શપથ લીધા બાદ મંત્રાલયોની જવાબદારીઓ પણ ફાળવવામાં આવી છે. ?...
બિહારના રાજકારણમાં મોટો ફેરફાર : નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, અંતિમ બેઠકમાં થયા ભાવુક
બિહારના રાજકારણમાં આજે મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. https://twit...
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત
બિહારના નાલંદા માંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ચૈત્ર મહિનાના છેલ્લાં મંગળવારે શીતળા માતા મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ વચ્ચે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર ?...
બિહારના અરરિયામાં SSB બોર્ડર આઉટ પોસ્ટનું ઉદ્ઘાટન, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું– સીમાંચલને ઘૂસણખોરોથી મુક્ત કરાશે
બિહારના અરરિયા જિલ્લામાં સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ સશસ્ત્ર સીમા દળ (SSB) દ્વારા બનાવવામાં આવેલી બોર્ડર આઉટ પોસ્?...
બિહારમાં એઇડ્સનો ખતરો! દર્દીઓની સંખ્યા 1 લાખથી વધુ, પટના-ગયા સહિત 13 જિલ્લાઓ ‘ઉચ્ચ જોખમ’ ઝોનમાં
બિહારમાંથી એઇડ્સ અંગે એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. રાજ્યમાં એઇડ્સથી પીડિત લોકોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. રાજ્યના આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. મંગલ પાંડેએ વ...
પટણા હાઈકોર્ટે બિહારના 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી, વિધાનસભા ચૂંટણી-2025 મામલે રાજકીય ખળભળાટ
પટણા હાઈકોર્ટે બિહારમાં વિધાનસભા ચૂંટણી-2025 સંબંધિત ગંભીર કેસમાં પક્ષ અને વિપક્ષના કુલ 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે આ ધારાસભ્યોને ચૂંટણી દરમિયાન મત ચોરી અને એફિડેવિટમાં ખોટી મા...
પૂર્ણિયા સાંસદ પપ્પુ યાદવને 31 વર્ષ જૂના કેસમાં બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પીએમસીએચમાં તબીબી તપાસ
બિહારના પૂર્ણિયાથી લોકસભા સાંસદ પપ્પુ યાદવને 31 વર્ષ જૂના કેસમાં બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. તેમના નાદુરસ્ત સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાલ તેમને PMCH, પટેલ હોસ્પિટલ, પટનામાં રાખવા?...