બિહાર મુઝફ્ફરપુરમાં રેલવે સુરક્ષા પર સવાલ : દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો
બિહારના મુઝફ્ફરપુરમાં રવિવાર સાંજે રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરતી ઘટના સામે આવી છે. સોનપુર મંડળના મુઝફ્ફરપુર જંક્શન અને રામદયાલુ નગર સ્ટેશન વચ્ચે માત્ર દોઢ કલાકના ગ...
બિહારને અદાણી ગ્રુપની મોટી ભેટ : ₹150 કરોડની આંખ હોસ્પિટલ, દર વર્ષે 3.3 લાખ સર્જરીનો લક્ષ્ય
બિહારના મસ્તીચક વિસ્તારમાં અદાણી ગ્રુપ દ્વારા ₹150 કરોડના ખર્ચે એક અત્યાધુનિક આંખ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને દૂરના વિસ્તારોના લોક?...
બિહારના સાસારામ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ભયાનક આગ : મોટી દુર્ઘટના ટળી, તમામ મુસાફરો સુરક્ષિત
બિહારના રોહતાસ જિલ્લામાં આવેલા સાસારામ રેલ્વે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનના એક કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી...
શુભેન્દુ અધિકારીના PA હત્યા કેસમાં મોટો ખુલાસો : STFએ બિહાર-યૂપીમાંથી 3 આરોપીઓ પકડી પાડ્યા
પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પશ્ચિમ બંગાળ STF (Special Task Force)એ બિહાર અને ઉત્તર પ્રદેશમાં સંયુક્ત ઓપ?...
બિહારમાં નવી સરકાર બાદ વિભાગોની વહેંચણી પૂર્ણ : નીતિશ કુમારના પુત્ર નિશાંતને મળ્યું સ્વાસ્થ્ય મંત્રાલય
બિહારમાં નવી સરકારના ગઠન બાદ હવે મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી પૂર્ણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી એ પોતાને માટે સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી વિભાગો રાખ્યા છે, જેમાં સામાન્?...
બિહારની નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, સમ્રાટ ચૌધરીની ટીમમાં 32 નવા મંત્રીઓ
બિહારના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છથ. . ભાજપ, જેડી(યુ) અને તેમના સહયોગી પક્ષોના કોટામાંથી નેતાઓને મંત્રી પદનું સ્?...
બિહારમાં સમ્રાટ ચૌધરીનો વિશ્વાસ પ્રસ્તાવ પાસ, NDAએ સહેલાઈથી સાબિત કરી બહુમતી
બિહારના રાજકારણમાં આજે મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો, જ્યાં નવા મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ વિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ ધ્વનિ મત દ્વારા બહુમતી સાથે પસાર થઈ ગ?...
બિહારમાં નવી સરકારની વિભાગ વહેંચણી જાહેર : સમ્રાટ ચૌધરી પાસે 29 મંત્રાલયો, ભાજપનું જેડીયૂ પર પ્રભુત્વ
બિહારમાં નવી સરકાર રચાયા બાદ આજે (15 એપ્રિલ) મંત્રાલયોની સત્તાવાર વહેંચણી જાહેર કરવામાં આવી છે. નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Choudhary)એ શપથ લીધા બાદ મંત્રાલયોની જવાબદારીઓ પણ ફાળવવામાં આવી છે. ?...
બિહારના રાજકારણમાં મોટો ફેરફાર : નીતિશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, અંતિમ બેઠકમાં થયા ભાવુક
બિહારના રાજકારણમાં આજે મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. https://twit...
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત
બિહારના નાલંદા માંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ચૈત્ર મહિનાના છેલ્લાં મંગળવારે શીતળા માતા મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ વચ્ચે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર ?...