‘ઘરમાં ઘૂસીને મારીશું, બચવાનો મોકો પણ નહીં આપીએ…’ આતંકીઓને PM મોદીની ચેતવણી
મંગળવારે સવારે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અચાનક પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા, ત્યારે એક તસવીર સામે આવી, જેણે એક જ ઝાટકે પાકિસ્તાનના પ્રચારનો નાશ કરી દીધો. આ તસવીરમાં, વડા પ્રધાન મોદી સ...
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
આજે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન ઓપરેશન સિંદૂર પછીનું તેમનું પ્રથમ જાહેર નિવેદન હશે. ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ...
‘આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે..’, PM મોદીનું મોટું નિવેદન
પહલગામ આતંકવાદી હુમલા પર ભારતનું વલણ શરૂઆતથી જ કડક રહ્યું છે. શનિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, 'અમે કોઈપણ કિંમતે આતંક?...
પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પાટણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, આતંકવાદીઓનું પૂતળા દહન કરીને પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર
ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સંયુક્ત ઉપક્રમે પાટણના બગવાડા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો, વિવિધ હિન્દુ સંગઠનોના કા?...
દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં
ભાજપના કાઉન્સિલર રાજા ઇકબાલ સિંહ દિલ્હીના મેયર બન્યા છે. તેમણે 133 મતની બહુમતી સાથે વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર 8 મત મળ્યા હતાં. જય ભગવાન યાદવ (બેગમપુર વોર્ડ) દિલ્હ?...
પહલગામ આતંકી હુમલાના વિરોધમાં નર્મદા જિલ્લામાં VHP, બજરંગ દળ અને ભાજપનો શાંતિપૂર્ણ વિરોધ
આ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા એક મિનિટનું મૌન પાળ્યું. પ્રદર્શનમાં સામેલ લોકોએ કેન્...
126માંથી 6 જિલ્લામાં જ નક્સલવાદીઓની મોટી અસર, 32 જિલ્લામાં સીમિત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દાવાની દિશામાં નક્સલવાદ સામેની લડાઈએ નોંધપાત્ર સફળતા મેળવી છે. ચાલો આ વિકાસને થોડું વિગતે સમજીએ: નક્સલવાદ વિરુદ્ધ લડત – મુખ્ય આંકડાઓ (2023-2024) વર્ષ ઠાર મરા?...
એક એક આતંકવાદીને શોધીશું, કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે: PM મોદી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમન?...
UNESCOએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્રને વિશ્વ ધરોહર તરીકે આપી માન્યતા, PM મોદી આપી આ પ્રતિક્રિયા
ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને વૈશ્વિક મંચ પર મોટી માન્યતા મળી છે. ભરત મુનિ દ્વારા લખાયેલ નાટ્યશાસ્ત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને યુનેસ્કોના 'મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર'માં સામેલ કરવ?...
નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શન ઉપર ભાજપનો વળતો જવાબ
નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગઈકાલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ મુદ્દે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રીશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજીએ પ...