ભાજપમાં જોડાયા કોંગ્રસ આપ કાર્યકર્તાઓની લાગી લાઈન
ભાજપ શહેર કાર્યાલયે ૧૨૫ થી પણ વધુ કોંગ્રેસ ના કાર્યકરો તેમજ આપ ના કાર્યકરો દ્વારા ભાજપ શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ ના હાથે ખેસ પેહરી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા . ચૂંટણી ના દિવ...
ભારતનું લોકતંત્ર જોવા ભાજપનું આમંત્રણ, વિશ્વના દેશોમાંથી 15 રાજકીય પક્ષો ‘ચૂંટણી દર્શન’ માટે આવશે
ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે જ્યાં દર 5 વર્ષે શાંતિપૂર્ણ રીતે ચૂંટણીઓ યોજાય છે અને સત્તારુઢ પાર્ટીની હાર પર સરળતાથી સત્તાનું હસ્તાંતરણ થાય છે. આટલી સરળ અન...
કોંગ્રેસના રાજમાં નાના-નાના દેશો હુમલા કરીને જતાં રહેતા હતા: બિહારની રેલીમાં PM મોદીનું નિવેદન
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi in Bihar)એ બિહારના જમુઈમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. અહીં તેમણે જનસભા સંબોધી વખતે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોંગ્રેસ અને આરજેડી જેવા ?...
નારાજ પ્રવક્તાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ ગણતરીના કલાકોમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો
લોકસભા 2024ની ચૂંટણી પહેલા કોંગ્રેસને સતત એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. 24 કલાકમાં કોંગ્રેસના બે મોટા નેતાઓએ રાજીનામું આપી દીધું છે. બુધવારે બોક્સર વિજેન્દર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપીન?...
બોક્સર વિજેન્દર ભાજપમાં સામેલ, કહ્યું-ખોટી જગ્યાએ હોવાનું લાગતા અહીં આવ્યો છું
આંતરરાષ્ટ્રીય બોક્સર અને કોંગ્રેસના નેતા વિજેન્દર સિંહ બુધવારના દિવસે પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થઇ ગયા હતા. વર્ષ 2019માં રાજનીતિમાં એન્ટ્રી કરનાર વિજેન્દરે કોંગ્રેસની ટિકિટ પર ...
કોંગ્રેસને હાથ તાળી આપી બોક્સર વિજેન્દરે ભાજપનો કેસરિયો ધારણ કર્યો, હવે ચૂંટણી રિંગમાં ઉતરશે
આંતરરાષ્ટ્રીય મુક્કેબાજ વિજેન્દ્ર કુમારે (Vijender Kumar) આજે કોંગ્રેસ (Congress)ને હાથ તાળી આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપ હેડક્વાર્ટર ભાજપના મહાસચિવ વિનોદ તાવડેની ઉપસ્થિતિમાં વિજેન્દ્રને ખેસ ...
ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચારીઓ પર વધુ આકરા પ્રહારો, મફત વીજળીની યોજના અંગે ઉત્તરાખંડને મોદીનું વચન
લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે પ્રથમ ચૂંટણી રેલી યોજાઈ હતી. આ દરમિયાન તેમણે ભ્રષ્ટાચારને લઈને વિરોધ પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા છે. ...
રામલલાએ મને કહ્યું- ભારતનો સુવર્ણ સમય આવી ગયો છે… પીએમ મોદીએ રામ મંદિરને લઈને પોતાની લાગણી કરી વ્યક્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે હું રામલલાના દર્શનને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. જ્યારે હું દર્શન માટે ત્યાં પહોંચ્યો ત્ય?...
ભાજપની 27 સભ્યની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત, રાજનાથ અધ્યક્ષ અને નિર્મલા સીતારમણ સંયોજક
ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024ની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી આ સમિતિમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્ય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક?...
કોંગ્રેસને મોટો ફટકો, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીના ‘પુત્રવધૂ’ ભાજપમાં જોડાયા, કોણે પાડ્યો ખેલ?
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલની પુત્રવધૂ અર્ચના પાટિલ ચાકુરકરે ભાજપનો કેસ?...