રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ જાહેર
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. જોકે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ક?...
ગુજરાતની ચારેય બેઠકો માટે BJPએ ઉમેદવારો જાહેર કર્યા, રાજ્યસભામાં તમામ 11 સાંસદ ભાજપના થવાનો માર્ગ મોકળો
આગામી રાજ્યસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં ખાલી પડી રહેલી ચારેય રાજ્યસભા બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે....
ભાવનગર જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલ ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો રહ્યાં છે. જિલ્લા પંચાયતની ૪૦, ૧૦ તાલુકા પંચાયતોની ૨૧૦ અને ૩ નગરપાલિકાની ૯૬ બેઠકો સંદ...
અમૂલ નિયામક મંડળની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપે ચાર બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા
આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ નિયામક મંડળની બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ બેઠક મળી તેર બેઠક ના યોજાનાર ચૂંટણી જંગ માટે ભાજપે આજે ચાર બ્લોક ઉમેદવાર જાહેર કર્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વ...
કોડીનાર નગર પાલિકા માં ભાજપ ની ભવ્ય જીત કોડીનાર નગરપાલિકા માં તમામ 28 બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાયો
કોડીનાર નગર પાલિકા માં ભાજપે ભવ્ય જીત મેળવી છે તમામ 28 બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાતા છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જૂથ નો દબ...
પાંચ ચરણના મતદાનમાં જ ભાજપને 310 બેઠકો મળી ગઈ છે: અમિત શાહ
લોકસભા ચૂંટણીના 5 તબક્કા પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. તેમણે મંગળવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને 310 બેઠકો મળી છે. શાહે કહ્યું, 'પાંચમા તબક્કાના મતદાન બાદ ?...
ઉત્તર પ્રદેશમાં રાયબરેલી-કૈસરગંજ બેઠક પર ભાજપના ઉમેદવારો જાહેર, બ્રિજભૂષણના પુત્રને પણ ટિકિટ
લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કૈસરગંજ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે રાયબરેલી બેઠકથી દિનેશ પ્રતાપ સિંહ અને કૈસરગંજ બેઠકથી કરણ ભૂષણ સિંહને ટિક...