દક્ષિણનાં રાજ્યોએ અલગ દેશ માટે અવાજ બુલંદ કરવો પડશેઃ કોંગ્રેસ સાંસદ
કોંગ્રેસના સાંસદ ડી.કે. સુરેશે ગુરુવારે ઉત્તર અને દક્ષિણ ભારત મુદ્દે આપેલા નિવેદનથી વિવાદ છેડાઈ ગયો છે. કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે.શિવકુમારના ભાઈ ડી.કે.સુરેશે આરોપ લગાવ્યા છે કે કર્ણ?...
ભારત રત્નની જાહેરાત બાદ લાલકૃષ્ણ અડવાણી થયા ભાવુક
લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે કેન્દ્રની મોદી સરકારે ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી ...
હિંમત હોય તો વારાણસીથી ભાજપને હરાવી બતાવો: કોંગ્રેસ પર મમતાના પ્રહાર
પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૪૦ બેઠક પણ જીતશે કે કેમ તેવી શંકા વ્યક્ત કરી છે. શુક્રવારે મમતાએ આ શંકા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાન મમતા બેનરજીનું ...
બિહારમાં ભાજપે મનોવૈજ્ઞાનિક લડાઈ જીતી લીધી
ભાજપ છેલ્લા બે-અઢી મહિનાથી વિપક્ષી એક્તા વિરુદ્ધ જે મનોવૈજ્ઞાનિક યુદ્ધ ચલાવી રહી હતી, તેમાં તે લગભગ સફળ થઈ ગઈ છે. આ યુદ્ધના બે લક્ષ્ય હતા. પ્રથમ બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકને ફરી એકવાર પોતા?...
નીતીશકુમારના આઠ રાજીનામાં અને નવ શપથવિધિ
પ્રેમ અને યુદ્ધ માટે એવું કહેવાતું આવ્યું છે કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોરા હવે તેમાં એક શબ્દ પોલિટિક્સ પણ ઉમેરવા જેવું છે પ્રેમ. યુદ્ધ અને રાજકારણમાં બધુ જ વાજબી છેઃ રાજકારણમાં કોઇ ઘેસ્?...
જય શ્રીરામના નારા સાથે ભાજપના ૧૭-ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો નડિયાદ ખાતે શુભારંભ થયો
આગામી લોકસભા ચૂંટણી 2024 ના ભાગરૂપે માટે ભારતીય જનતા પક્ષના ૧૭-ખેડા લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આજથી શુભારંભ થયો છે નડિયાદ નજીક ડભાણ ચોકડી પાસે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખ...
ભૂપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આજરોજ માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજર...
ભાજપનું ‘અયોધ્યા ચલો’ અભિયાન, સવા ત્રણ કરોડથી વધુ કાર્યકરો પહોંચશે
અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી લગભગ 3.5 કરોડ કાર્યકરો અયોધ્યા પહોંચ?...
જાણો તે 3 કાયદા, જેને મોદી સરકાર ‘ગુલામી માનસિકતા’ કહીને બદલવા જઈ રહી છે
સંસદના શિયાળુ સત્રના 13મા દિવસે બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભારતીય ન્યાય (દ્વિતીય) કોડ 2023, ભારતીય નાગરિક સંરક્ષણ (દ્વિતીય) કોડ 2023 અને ભારતીય પુરાવા (દ્વિતીય) બિલ 2023 રજૂ કર્યા...
‘વિપક્ષો હતાશાને લીધે સંસદની કાર્યવાહી ખોરવે છે’ : 2024માં વધુ ‘ભૂમિ’ ગુમાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (મંગળવારે) વિપક્ષો ઉપર તણખા ઝરતા ઉગ્ર પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે સંસદની કાર્યવાહી ખોરવવાની તેની આ રીતિ-નીતિ તેઓની હતાશા જ દર્શાવે છે. વિધાનસભાઓની ચૂં?...