2055 નવીન ગ્રામપંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ મંજૂર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપવા એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં ગ્રામપંચાયત સૌથી પાયો માનવામાં આવે છે અને હવે દ?...
સીએમ રેખા ગુપ્તાએ દિલ્હીની દરેક વિધાનસભામાં જાહેર સુનાવણી કરવાનું કર્યું એલાન
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના પર થયેલા હુમલા બાદ પોતાની પ્રતિબદ્ધતા અને સંકલ્પને જાહેર કરીને દિલ્હીના નાગરિકોને એક મોટો સંદેશ આપ્યો છે. ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્...
આસામમાં એક વર્ષ સુધી નવા આધાર કાર્ડ જારી નહીં થાય, બાંગ્લાદેશી ઘૂસણખોરી અટકાવવા હિમંતા સરકારનો નિર્ણય
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાજ્યની સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુરુવારે (21 ઑગસ્ટ) યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરક?...
ઉત્તરાખંડના નવા નિયમન બિલને ધામી સરકારની મંજૂરી
ઉત્તરાખંડમાં CM પુષ્કરસિંઘ ધામીના નેતૃત્વ હેઠળની સરકારે તાજેતરમાં ઉત્તરાખંડ લઘુમતી શૈક્ષણિક સંસ્થા બિલ, 2025 રજૂ કરવાની મંજૂરી આપી છે. જે 19 ઑગસ્ટ, 2025થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રજૂ થવાની સંભા...
રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બજારના રાજાની ગણપતિની પ્રતિમાનું મુખ દર્શન કરાવવામાં આવ્યું
વાલોડમાં સૌપ્રથમ વખત ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ ગણપતિના આગમન માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બજારના રાજા ગ્રુપના આમંત્રણ ને માન આપીને મંત્રી કુંવરજીભ?...
સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં જ?...
કપડવંજ શહેર – તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ
ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત કપડવંજ શહેર અને તાલુકાના કાવઠ ગામે તિરંગાયાત્રા યોજાઈ હતી. ઉપસ્થિત સૌએ 'વંદે માતરમ', 'ભ?...
જ્યાંથી જીત્યા હતા INDI નેતાઓ, એ બેઠકો પર મતદાર યાદીમાં ગોટાળા ભાજપે ઉજાગર કર્યા
તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક કલાક લાંબી પ્રેસ કૉન્ફરન્સ કરીને દેશની ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનો આરોપ મૂક્યો હતો અને ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને કામ કરે છે એ?...
અમિત શાહ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા
અમિત શાહ મંગળવારે ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપનારા નેતાઓ બન્યા. ૩૦ મે ૨૦૧૯ ના રોજ કાર્યભાર સંભાળ્યા પછી ૨૨૫૮ દિવસ કાર્યભાર સંભાળ્યા બાદ, શાહે હવે ભાજપના વરિષ્ઠ નેતા લા?...
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ BJPની નવી પહેલ, દેશભરમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવાની કરી જાહેરાત
ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશના ગૌરવ અને સશસ્ત્ર દળોની શૌર્યગાથાને ઉજવવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું છે, જે 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર દેશમાં યોજાશે. આ યા...