રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બજારના રાજાની ગણપતિની પ્રતિમાનું મુખ દર્શન કરાવવામાં આવ્યું
વાલોડમાં સૌપ્રથમ વખત ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ ગણપતિના આગમન માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બજારના રાજા ગ્રુપના આમંત્રણ ને માન આપીને મંત્રી કુંવરજીભ?...
સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં જ?...
કપડવંજ શહેર – તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ
ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તિરંગાયાત્રાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત કપડવંજ શહેર અને તાલુકાના કાવઠ ગામે તિરંગાયાત્રા યોજાઈ હતી. ઉપસ્થિત સૌએ 'વંદે માતરમ', 'ભ?...
જ્યાંથી જીત્યા હતા INDI નેતાઓ, એ બેઠકો પર મતદાર યાદીમાં ગોટાળા ભાજપે ઉજાગર કર્યા
તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક કલાક લાંબી પ્રેસ કૉન્ફરન્સ કરીને દેશની ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનો આરોપ મૂક્યો હતો અને ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને કામ કરે છે એ?...
અમિત શાહ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા
અમિત શાહ મંગળવારે ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપનારા નેતાઓ બન્યા. ૩૦ મે ૨૦૧૯ ના રોજ કાર્યભાર સંભાળ્યા પછી ૨૨૫૮ દિવસ કાર્યભાર સંભાળ્યા બાદ, શાહે હવે ભાજપના વરિષ્ઠ નેતા લા?...
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ BJPની નવી પહેલ, દેશભરમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવાની કરી જાહેરાત
ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશના ગૌરવ અને સશસ્ત્ર દળોની શૌર્યગાથાને ઉજવવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું છે, જે 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર દેશમાં યોજાશે. આ યા...
પાટણ શહેરમાં સરસ્વતી નદીમાં વરસાદી નવા નીરના વધામણા – પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજન
ગુજરાત રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદના કારણે પાટણ શહેરની આતીત પવિત્ર મા કુંવારિકા સરસ્વતી નદીમાં નવા નીર પ્રવાહિત થયા છે. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ દ્વારા નદીના નવા નીરનું વધામણા કાર્...
કઠલાલ – કપડવંજ તાલુકામાં ભાજપ સંગઠનની પરિચય બેઠક યોજાઈ
આ બેઠકમાં મંડળના હોદ્દેદારો ઉપરાંત જિલ્લાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા શક્તિ કેન્દ્રના ઇંચાર્જ તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા. જિલ્લા મહામંત્રી અપૂર્વ પટેલ, રાજે...
પીએમ મોદી દેશના બીજા સૌથી લાંબા સમય સુધી પદે રહેનારા વડાપ્રધાન બન્યા, ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તૂટ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાજકીય જીવનમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે અને હવે તેમણે એક વધુ મહત્વપૂર્ણ કિર્તીમાન પોતાના નામે કર્યો છે. 25 જુલાઈ, 2025ના રોજ પીએમ મોદીએ વડાપ્રધાન પદે ?...
નર્મદા જિલ્લામાં શિક્ષણનો નવો સૂર્યોદય: નીલભાઈ રાવની આગેવાનીમાં 19,319 આદિવાસી વિદ્યાર્થીઓ માટે 75,604 નોટબુકનું વિતરણ
ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની 321 શાળાઓમાં ભણતા 19,319 વિદ્યાર્થીઓને 75,604 નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત ડેડીયાપાડા ખાતે ચિકદા ગામે થઈ, જે 1 ઓગસ્ટ, 2025 સુધી પ...