માલેગાંવ કેસ: ‘આ ભગવાની જીત છે, મને 17 વર્ષ બાદ ન્યાય મળ્યો’ – સાધ્વી પ્રજ્ઞાની પ્રતિક્રિયા
મહારાષ્ટ્રના માલેગાંવમાં 29 સપ્ટેમ્બર, 2008ના રોજ રમઝાન મહિનામાં થયેલા ધ્રુસક બોમ્બ વિસ્ફોટ કેસમાં 17 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. NIA સ્પેશિયલ કોર્ટે ગુરુવારે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં કેસમાં આરોપી ...
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપી નિર્દોષ
મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલા વિસ્ફોટ કેસમાં લગભગ 17 વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. મુંબઇની NIA સ્પેશ્યલ કોર્ટે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં છોડી મુક્યા છે. https://twitter.com/oneindiane...