નર્મદામાં ભાજપની લહેર : ઉમેદવારોમાં જંગી ઉત્સાહ, કાર્યકર્તાઓમાં વિજયનો જુસ્સો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લામાં રાજકીય માહોલ દિવસેને દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામે ગામ અને શહેરોમાંથી મળતા જંગી જનસમર્થનને કારણે કાર્યકર્તા?...
રાજપીપળા કમલમ ખાતે ભાજપનો 47મો સ્થાપના દિવસ ઉજવાયો, આપ-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટીના સ્થાપક નેતાઓ અને મહાન વિચારકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ભાજપની વિચારધારા, સંગઠન શક્તિ અને દેશના વિકાસમા?...