સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપ નેતાની હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકાયા
સુરત શહેરમાંથી એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા પદાધિકારીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ફેલા?...
પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરોને શ્રદ્ધાંજલિ; પીએમ મોદી પરિવારના સભ્યોને મળ્યા
શનિવાર (9 મે, 2026) એ પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક દિવસ હતો. રાજ્યમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ, ભાજપ વિધાનસભા પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ ?...
ભારતીય જનતા પાર્ટીની સરકાર રચનાની તૈયારી તેજ : અમિત શાહ બંગાળ માટે નિરીક્ષક, જેપી નડ્ડા આસામમાં સંભાળશે કમાન
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ અને આસામમાં શાનદાર જીત બાદ સરકાર રચનાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે. બંને રાજ્યોમાં બહુમતી મળતાં ભાજપ હવે સ્થિર સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ...
પશ્ચિમ બંગાળમાં ભયમુક્ત મતદાનનો દાવો : જ્ઞાનેશ કુમારની કામગીરીની ચર્ચા, રેકોર્ડ મતદાનથી લોકશાહી મજબૂત
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન એક અલગ જ પ્રકારનો ઉત્સવ જોવા મળ્યો હતો. રાજ્યમાં સામાન્ય લોકોમાં ઉત્સાહ અને ભાગીદારીનો એવો માહોલ જોવા મળ્યો કે જાણે તેઓ પોતાની ?...
West Bengal Election 2026 : “બંગાળમાં કમળ ખીલ્યું, આ જનશક્તિનો વિજય” — PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
દેશના પાંચ રાજ્યો — પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે 4 મે, સોમવારથી જાહેર થવા લાગ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે અને દેશભરમાં રાજકીય ગ?...
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં શુભેચ્છા બેઠક યોજી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા જનપ્રતિનિધિઓને જનસેવા માટે સક્રિય રહેવા અનુરોધ કર્યો છે. ભા?...
ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ
ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ હોવાનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હોદ્દેદારોની ઉપસ્થિતિ સાથે હરખભેર વિજયોત્?...
નર્મદામાં ભાજપનો રાજપીપળા નગરપાલિકામાં ઐતિહાસિક જીત સાથે જવાબદારીનો સંકલ્પ, પ્રમુખ નીલ રાવનો ભાવુક સંદેશ
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જિલ્લામાં એક તરફ વિજયનો માહોલ છવાયો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આત્મમંથનનો દોર પણ શરૂ થયો છે. આ વચ્ચે ભારતીય જનતા ?...
જગદીશ વિશ્વકર્મા અંબાજી ધામે પહોંચ્યા : ભાજપની જીત માટે માં અંબાને વ્યક્ત કરી કૃતજ્ઞતા
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. તાજેતરની ચૂંટણીઓમાં BJPના શાનદાર પ્રદર્શન અને ભવ્ય જીત બાદ તેઓ માં અંબાના આશીર્વાદ લેવા અન...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો : AAPના વીડિયો પર વિવાદ, હર્ષ સંઘવીના સવાલો
ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક નેતાઓના વીડિયોએ ચર્ચ...