ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ
ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ હોવાનું જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હોદ્દેદારોની ઉપસ્થિતિ સાથે હરખભેર વિજયોત્?...
નર્મદામાં ભાજપનો રાજપીપળા નગરપાલિકામાં ઐતિહાસિક જીત સાથે જવાબદારીનો સંકલ્પ, પ્રમુખ નીલ રાવનો ભાવુક સંદેશ
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જિલ્લામાં એક તરફ વિજયનો માહોલ છવાયો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં આત્મમંથનનો દોર પણ શરૂ થયો છે. આ વચ્ચે ભારતીય જનતા ?...
જગદીશ વિશ્વકર્મા અંબાજી ધામે પહોંચ્યા : ભાજપની જીત માટે માં અંબાને વ્યક્ત કરી કૃતજ્ઞતા
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. તાજેતરની ચૂંટણીઓમાં BJPના શાનદાર પ્રદર્શન અને ભવ્ય જીત બાદ તેઓ માં અંબાના આશીર્વાદ લેવા અન...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો : AAPના વીડિયો પર વિવાદ, હર્ષ સંઘવીના સવાલો
ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક નેતાઓના વીડિયોએ ચર્ચ...
અમિત શાહનો 27-28 એપ્રિલે ગુજરાત પ્રવાસ, સોમનાથ મહાદેવના દર્શન સાથે વિકાસ કાર્યોની સમીક્ષા
દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 એપ્રિલે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દર્શન કરીને ભગવ?...
રાઘવ ચઢ્ઢાનો મોટો નિર્ણય : AAP છોડીને BJPમાં જોડાવાની જાહેરાત, રાજકીય વર્તુળોમાં ખળભળાટ
દેશની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જે તેવો નિર્ણય સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેર કર્યું છે કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. દિલ્હીમાં યો?...
જનતાએ પરિવર્તનની લહેર પર મહોર લગાવી, બંગાળમાં બોલ્યા પીએમ મોદી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં હિંસાની ઘટનાઓ વચ્ચે પણ રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં 152 બેઠકો પર આશરે 92.38% મતદાન થયું છે, જે રાજ?...
દિલ્હી સાકેત કોર્ટનો મોટો આદેશ : આમ આદમી પાર્ટી અને સૌરભ ભારદ્વાજને બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કન્ટેન્ટ હટાવવાનો નિર્દેશ
દિલ્હીની સાકેત કોર્ટએ એક મહત્વપૂર્ણ આદેશ આપતાં આમ આદમી પાર્ટી અને તેના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજને ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજ વિરુદ્ધ કોઈપણ બદનક્ષીભર્યું કન્ટેન્ટ પ્રકાશિત કરવા પર રોક લગ?...
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લ?...
સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા CM : NDA બેઠક બાદ જાહેરાત, 15 એપ્રિલે શપથવિધિ
બિહારના રાજકારણમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. સમ્રાટ ચૌધરી ને Bharatiya Janata Party (ભાજપ) ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને હવે તેઓ બિહારના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. NDAની બેઠક બાદ ...