PM મોદીનો 50મો વારાણસી પ્રવાસ: પૂર્વાંચલને ₹3884 કરોડના વિકાસકાર્યોની ભેટ, કહ્યું- હું તમારા પ્રેમનો ઋણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં છે અને પીએમની આ વારાણસીની 50મી મુલાકાત છે. આ દરમિયાન, પીએમ મોદીએ હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું, તેમજ જાહેરસભા...
PM મોદી આજે વારાણસીની મુલાકાતે, એકસાથે 44 યોજનાઓનું કરશે લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે. તેમની 50 મી કાશી મુલાકાતમાં પ્રધાનમંત્રી રાજતલાબના મહેંદીગંજ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશ...
વકફ કાયદાના વિરોધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે
દેશભરમા થઇ રહેલા નવા વકફ કાયદાના વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદા અંગે જાહેરમા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે ...
PM મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે બેંગકોક રવાના, ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો દેખાશે દમ
થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રાના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઇલેન્ડ યાત્રા માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 4 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર 6ઠ્ઠી BIMSTEC સમિટ?...
કાશ્મીરમાં ‘અલગાવવાદ’ હવે ઈતિહાસ બની ગયોઃ અમિત શાહે કાશ્મીર મુદ્દે આપ્યું મહત્ત્વનું નિવેદન
જમ્મુ કાશ્મીરનાં બદલાઈ રહેલી પરિસ્થિતિનાં લક્ષણ દેખાઈ રહ્યા છે. ત્યારે હુર્રિયત કોન્ફરન્સના બે ઘટક જૂથો – ‘જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ’ અને ‘ડેમોક્રેટિક પોલિટિકલ મૂવમેન્ટ’ – એ અલગતાવ?...
યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. દિલ્હીનું આ બજેટ 2025-2026 માટે એક લાખ કરોડ રૂપિયાનું છે. સીએમ ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખાગત સ...
‘શીશમહેલ’ને પર્યટન સ્થળ બનાવાશે: દિલ્હીના બજેટમાં મફત લેપટોપ, યમુના સફાઇ સહિત 5 મોટી જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે (25મી માર્ચ) દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. આ બજેટ 2025-2026 માટે એક લાખ કરોડ રૂપિયાનું છે. આ દરમિયાન સીએમ ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખ?...
મહાકુંભે વિશ્વને ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, આધ્યાત્મિક જાગૃતિ ફેલાઈઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાને સંબોધિત કરતાં મહાકુંભની સફળતાના વખાણ કર્યા હતાં તેમજ સહકાર આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. મહાકુંભના રૂપે સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર?...
ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી ખાતરી આપતાં ભાવનગર જિલ્લા ભાજપનાં નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષપદે નવનિયુક્ત દિગ્વિજયસિંહ ગોહિલના યોજાયેલ પદગ્રહણ સમારોહ પ્રસંગે તેઓએ કહ્યું કે, મારે ખુરશી ઉપર બેસવાનું છે, ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી એટલે હોદ્દાની ?...
‘હું દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છું…’ નવસારીની સભામાં વડાપ્રધાન મોદીએ આવું કેમ કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. અહીં તેમણે નવસારીમાં લખપતિ દીદીઓ સાથે વાત કરી. નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, મારા જીવનમાં કરોડો માતા?...