મહેમદાવાદમાં ભાજપે આજે 18 બેઠકો ઉપર વિજય મેળવીને ભાજપનો ધ્વજ સતત લહેરાતો રાખ્યો
મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામો ઘોષિત તથા સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપે 18 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે.જેમાં ગણતરી પૂર્વે જ ત્રણ બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી.જ્યારે આજે 15 બેઠકો ઉપર ભાજપે ...
‘થાળી, ઘંટડી સાથે ઢોલ વગાડતા જાઓ..’, ખાસ કારણસર PM મોદીએ કરી અપીલ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થશે. છેલ્લા એક મહિનામાં, આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસે પોતાના પક્ષમાં વાતાવરણ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્ય?...
ચર્ચિત ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત, AAP કોંગ્રેસની BJPએ જૂની ટ્રિકથી કરી ગેમ ઓવર
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મોટોપાયે ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપની હરપ્રીત કૌર બબલાએ વિપક્ષના જોર પર ચૂંટણી જીતી છે. વિગતો મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ માટે ક્રોસ વોટિં?...
ભાજપના કેસરીસિંહ સોલંકીએ ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો : સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મુક્યો
ખેડા જિલ્લા ભાજપમાં ફરી એકવાર કેસરીસિંહ સોલંકી દ્વારા તેમની અવગણના અને તેમને થતા અન્યાયોને લઈ ખુલ્લેઆમ જિલ્લા ભાજપ સંગઠન સામે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે થોડા દિવસ અગાઉ અમૂલ ની પ્રેસ ક?...
મહિલાઓને દર મહિને રૂ.2500, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં; દિલ્હીની ચૂંટણી માટે ભાજપના વાયદા
ભારતીય જનતા પાર્ટી (BJP) એ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેના મેનિફેસ્ટોનો પહેલો ભાગ બહાર પાડ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ભાજપનો ઉદ્દેશ સંકલ્પથી સિદ્ધિ તરફ જ...
ભારતીય સૈન્યની તાકાત વધી, વડાપ્રધાન મોદીએ 3 નવા યુદ્ધજહાજ દેશને સમર્પિત કર્યા, જાણો વિશેષતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના મુંબઈ પ્રવાસે છે, જ્યાં તેમણે ત્રણ મહત્વપૂર્ણ નૌકાદળના લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી, અને INS વાઘશિરને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ કાર્યક્રમ મુંબઈના નેવ?...
પીએમ મોદીએ પ્રથમ પૉડકાસ્ટમાં કહ્યું; ‘હું પણ માણસ છું, કોઇ ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મોટું નિવેદન આપ્યું છે. જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પૉડકાસ્ટ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદીએ કહ્યું કે 'હું પણ મનુષ્ય છું કોઇ ભગવાન નથી. ભૂલો મારાથી પણ થાય ?...
‘ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે’, ઓડિશાથી પીએમ મોદીનો દુનિયાને સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ઓડિશા મુલાકાતને ઉજવતા 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ભુવનેશ્વરમાં યોજાયું, જેમાં ભારતીય સંસ્કૃતિ, વારસો, અને એનઆરઆઈના યોગદાનને વધાવવાની મુખ્ય تھیમ ?...
હું પણ મારા માટે શીશમહેલ બનાવી શકતો હતો, પણ મેં લોકો માટે ઘર બનાવ્યા: PM મોદી
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ(ત્રીજી જાન્યુઆરી)થી ભાજપ માટે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. અશોક વિહારના રામલીલા મેદાનમાં જનસભાને સં?...
PM મોદીએ દિલ્હીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, આપી 4500 કરોડની ભેટ
પીએમ મોદીએ દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે બનાવવામાં આવેલા નવા ફ્લેટની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે લા?...