‘અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી’ હોશિયારપુરમાં બોલ્યા વડાપ્રધાન
લોકસભા ચૂંટણીનું છ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ પહેલી જૂને સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. એટલે કે ગુરુવારે (30 મે)એ પ્રચાર-પડઘમ શાંત પડી જશે. છેલ્લા તબક્કામાં પંજાબના હોશિયારપુરમા...
PM મોદીએ ભારતને વિશ્વની 11મી અર્થવ્યવસ્થામાંથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીથી લઈને અર્થવ્યવસ્થા સુધીના મુદ્દાઓ પર ખુલીને વાત કરી. તેમણે અર્થવ્યવસ્થાની સુધારણા માટ?...
‘પહેલા બંધારણ વાંચી લો…’, કેજરીવાલને જેલમાં ધકેલી દેવાના આરોપ મુદ્દે PM મોદીનો જવાબ
લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચલાવી રહ્યા છે. જેમા તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રદર્શન, ઓડિશામાં નવીન પટનાયક સ?...
‘PM મોદીની સાથે છે દૈવીય શક્તિઓ, લોકો તેમને સમજે છે ભગવાન,’ બોલી કંગના રનૌત
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે, તે દરમિયાન બૉલીવૂડ અભિનેત્રી અને મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે એબીપી ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જ્યારે તેમને પ...
શહેર ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નું પૂતળાં દહન કરવામાં આવ્યુ
શહેર ભાજપ દ્વારા ઘોઘા ગેઇટ ખાતે મમતા બેનર્જી નું પૂતળું બાળવામાં આવ્યુ હતું , પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ તેમજ ૨૦૧૦ થી આપવામાં આવેલા પ્રમાણપત્રોને રદ્દ કરવ?...
I.N.D.I.A. ગઠબંધન કેન્સર કરતાં ઘાતક, સત્તામાં આવશે તો અમારા કરેલા કામ બગાડશે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અમારી સરકાર દ્વારા જે પણ કામ કરવામાં આવ્યા છે તેને બંધ કરી દેશે, અમે બનાવી આપેલા ઘર પરત લઇ લેશે, વીજળી કનેક્શન કા?...
લોકસભા ચૂંટણીમાં ભાજપ જરૂર જીતશે, ૩૦૫ બેઠકો આવી શકે છેઃ યુરેશિયા ગ્રૂપના અધ્યક્ષ ઇયાન બ્રેમરનું અનુમાન
પોલિટિકલ રિસ્ક રિસર્ચ એન્ડ કન્સલ્ટિંગ ફર્મ યુરેશિયા ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ ઇયાન બ્રેમરે કહ્યું છે કે વર્તમાનમાં વિશ્વમાં ભારત એકમાત્ર સ્થિર દેશ છે. તેમના અંદાજ મુજબ સામાન્ય ચૂંટણીમા?...
બીજુ કોઇ નહીં પણ દેશની જનતા જ મારી ઉત્તરાધિકારી : મોદીની સ્પષ્ટતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉત્તરાધિકારી અંગે અંતે સ્પષ્ટતા કરી દીધી હતી. મોદીએ બિહારમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે મારો કોઇ ઉત્તરાધિકારી નહીં હોય, દેશની જનતા જ મારી ઉત્તરાધિકારી ...
‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો
લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી કરવા ઓડિશાના ઢેંકનાલ પહોંચ્યા હતા. અહીં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ રાજ્યની બીજ...
‘જો ભાજપ 272 બેઠક પણ જીતી ન શકે તો શું હશે પ્લાન B..?’ ગૃહમંત્રી અમિત શાહે કર્યો ખુલાસો
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થવા જઈ રહ્યું છે. એવામાં ભાજપનું કહેવું છે કે NDA પૂર્ણ બહુમતથી આવશે જયારે વિપક્ષી ગઠબંધન કહે છે કે 4 જૂને ભાજપની વિદાય થશે. એવામાં એક ઈન્ટરવ્ય?...