ભારત-બાંગ્લાદેશ સરહદ પર ₹900 કરોડના ઘૂસણખોરી નેટવર્કનો દાવો! પૂર્વ વચેટિયાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી થતી કથિત ગેરકાયદે ઘૂસણખોરીને લઈને એક વિસ્તૃત તપાસમાં અનેક ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના સરહદી વિસ્તાર સાથે સંકળાયેલા એક પૂર્વ વચેટિયાએ દ...
અમિત શાહ આજે લોન્ચ કરશે ‘લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’: સરહદ પાર વેપાર અને મુસાફરી બનશે વધુ ઝડપી અને પારદર્શક
દેશની સરહદો પર સ્માર્ટ, સુરક્ષિત અને ટેકનોલોજી આધારિત બોર્ડર મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આજે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અ?...
અમિત શાહ : સરહદોની આસપાસ, ખાસ કરીને 15 કિલોમીટરની અંદરના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજસ્થાનના બીકાનેરમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોની સુરક્ષા મજબૂત બનાવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સરહદી જિલ્લ?...
સરહદ સુરક્ષા મજબૂત બનાવવા ગૃહમંત્રી એક્શન મોડમાં : અમિત શાહનો રાજસ્થાન-ગુજરાત સહિત સરહદી વિસ્તારોનો મહત્વપૂર્ણ પ્રવાસ
દેશની આંતરરાષ્ટ્રીય સરહદોને વધુ સુરક્ષિત અને અભેદ્ય બનાવવા માટે અમિત શાહ એક્શન મોડમાં આવી ગયા છે. ગૃહમંત્રી આગામી કેટલાક દિવસોમાં રાજસ્થાન, ગુજરાત તેમજ પૂર્વ ભારતના સરહદી વિસ્તારોની મહત્...