ભારતીય નૌકાદળને મળ્યું વધુ બળ : ‘INS તારાગિરી’ બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ
ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને શક્તિ મજબૂત બનાવવા માટે સતત સ્વદેશી યુદ્ધ જહાજોને નૌકાદળમાં સામેલ કરી રહ્યું છે. ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને આગળ વધારતા, પ્રોજેક્ટ 17A હેઠળ નીલગિરી વર્ગની અ?...
ભારતીય નેવીને એક જ દિવસે મળ્યા 3 ઘાતક જહાજો, હિંદ મહાસાગરમાં વધશે ભારતની દરિયાઈ શક્તિ
હિંદ મહાસાગર ક્ષેત્રમાં Chinaની વધતી સક્રિયતા વચ્ચે ભારતીય નેવીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. કોલકાતામાં સ્થિત Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) દ્વારા એક જ દિવસે ત્રણ અદ્યતન જહાજો ભારતીય નેવીને સ?...
બ્રહ્મોસથી પણ ઘાતક અને 8 હજાર કિમીની રેન્જ ધરાવતી મિસાઈલનું પરીક્ષણ કરશે ભારત
ભારત પોતાનું પરમાણુ પ્રતિરક્ષા તંત્ર વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે, જેમાં હાઈપરસોનિક સ્પીડ અને વ્યાપક વિનાશક્ષમતા ધરાવતી ઇન્ટરકૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ K-6ન...
ભારતની બ્રહ્મોસ મિસાઇલની ન્યુ જનરેશન કેવી હશે, ડીઆરડીઓએ આપી જાણકારી
ભારતનું ઓપરેશન સિંદૂર સમગ્ર વિશ્વમાં હાલ ચર્ચામાં છે. તેમાં પણ ઓપરેશન સિંદૂર બ્રહ્મોસ મિસાઇલની તાકતે દુનિયાને અચંબિત કરી દીધી છે. ત્યારે મીડિયા સાથે વાતચીત દરમિયાન ડીઆરડીઓના ચેરમેન ડો. સમ?...
ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ ગઈકાલે શ્રીનગર પહોંચ્યા હતા તેની બાદ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે સૈન્ય જવાનો સાથે મુલાકાત કરી હતી. તેની બાદ સંબોધન કર્યુ હતુ?...
ભારતનું સંરક્ષણ ક્ષેત્ર થયુ મજબૂત, ઓપરેશન સિંદૂરથી દુનિયામાં વાગ્યો ડંકો
ગત 7 મેના રોજ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણી પર ભારત દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા કરવામાં આવેલા હુમલામાં મેડ ઇન ઇન્ડિયા બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે, જ્યારે પાકિસ્તાને ભાર...
ભારતીય નેવીને આજે મળશે INS ઇમ્ફાલ, બ્રહ્મોસ મિસાઇલથી હશે સજ્જ, દરિયામાં આ રીતે ભારત બનશે મજબૂત
ભારતીય સેના સતત તેની સૈન્ય ક્ષમતા, ખાસ કરીને તેની દરિયાઈ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ શ્રેણીમાં ભારતીય નૌકાદળ આજે INS ઈમ્ફાલને કમિશન આપવા જઈ રહ્યું છે. તે આજે મુંબઈ ડોકયાર્ડ ખાતે કાર્યર?...