PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કાનપુરમાં અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું છે. આ સાથે તેમણે પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ ત્રિવેદીના પરિવાર સાથે પણ મુલાકાત કરી છે. તેમણ...
ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો, અનુમાન કરતા શાનદાર આંકડા
ભારતના ચોથા ક્વાર્ટરના GDP ડેટા જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2024-25 માં વાસ્તવિક GDP ના છેલ્લા અંદાજમા?...
ભારતીય સેનાનું પરાક્રમ જોઇ પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે ભીખ માંગવા લાગ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કાનપુરમાં છે. શુક્રવારે તેમણે 47,600 કરોડ રૂપિયાના 17 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને ?...
PM મોદીએ બિહારના ભાજપ નેતાઓને ચૂંટણીમાં જીતનો મંત્ર આપ્યો, આ 10 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું
આ વર્ષના અંત સુધીમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી બિહારના પ્રવાસે છે. ગુરુવારે સાંજે, તેમણે પટના સ્થિત બિહાર ભાજપ કાર્યાલયમાં ભાજપના ન?...
વડાપ્રધાનના પ્રવાસનો આજે બીજો દિવસ, પટનાથી જશે કાનપુર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
આજે વડાપ્રધાન મોદીનો પ્રવાસનો બીજો દિવસ છે. આજે એટલે કે શુક્રવારે 30 તારીખે તેઓ CSA ગ્રાઉન્ડ પરથી રિમોટ બટન દબાવીને રાજ્યના 47573 કરોડ રૂપિયાના 15 મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મ?...
નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મોટો નિર્ણય, ફ્લાઈટમાં આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
દરેક વ્યક્તિ ફ્લાઇટમાં મુસાફરી કરવા માંગે છે. મુસાફરી કરતા પહેલા, આપણા માટે ફ્લાઇટના નિયમો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. જેથી એરપોર્ટ ગયા પછી તમારે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. ફ્લાઇટમાં મુસ?...
કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી
કોરોના ચેપ ફરી એકવાર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, થાઇલેન્ડ સહિત ભારતમાં કોરોના ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ કોવિડના નવા કેસો...
પ્રાણ જાય પર વચન ના જાય, એક વાર કમિટ કર્યા બાદ પાછો નથી હટતો-એર ચીફ માર્શલ ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર જાહેરમાં બોલ્યા
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે, આજે ગુરુવારે સીઆઈઆઈ બિઝનેસ સમિટને સંબોધી હતી. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણને હવે સ્પષ્ટ ખ્યાલ આવ્યો છે કે આપણે ઓપરેશ?...
BCCI એ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનું શેડ્યૂલ જાહેર કર્યું, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મેચ રમાશે
BCCI એ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે.ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ પુરુષ ટીમ નહી પરંતુ મહિલા ટીમ અને એ ટીમનો હશે. ઓસ્ટ્રેલિયાની 2 ટીમો સિવાય સાઉથ આફ્રિકાની એ ટીમ પણ ભારત પ્રવાસ આવશે. ...
PM મોદીનું સિક્કિમને વર્ચ્યુઅલ સંબોધન, પ્રકૃતિ સાથે પ્રગતિનું મોડેલ ગણાવ્યું
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આજે સિક્કિમ ના રાજ્યના 50 વર્ષ પૂર્ણ થવા પર તેના લોકોને સંબોધન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા સિક્કિમ (Sikkim)ની મુલાકાત લેવાના હતા પરંતુ ખરાબ હવામાનન...