નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મોટો નિર્ણય, ફ્લાઈટમાં આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
દરેક વ્યક્તિ ફ્લાઇટમાં મુસાફરી કરવા માંગે છે. મુસાફરી કરતા પહેલા, આપણા માટે ફ્લાઇટના નિયમો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. જેથી એરપોર્ટ ગયા પછી તમારે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. ફ્લાઇટમાં મુસ?...
કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી
કોરોના ચેપ ફરી એકવાર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, થાઇલેન્ડ સહિત ભારતમાં કોરોના ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ કોવિડના નવા કેસો...
પ્રાણ જાય પર વચન ના જાય, એક વાર કમિટ કર્યા બાદ પાછો નથી હટતો-એર ચીફ માર્શલ ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર જાહેરમાં બોલ્યા
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે, આજે ગુરુવારે સીઆઈઆઈ બિઝનેસ સમિટને સંબોધી હતી. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણને હવે સ્પષ્ટ ખ્યાલ આવ્યો છે કે આપણે ઓપરેશ?...
BCCI એ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનું શેડ્યૂલ જાહેર કર્યું, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મેચ રમાશે
BCCI એ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે.ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ પુરુષ ટીમ નહી પરંતુ મહિલા ટીમ અને એ ટીમનો હશે. ઓસ્ટ્રેલિયાની 2 ટીમો સિવાય સાઉથ આફ્રિકાની એ ટીમ પણ ભારત પ્રવાસ આવશે. ...
PM મોદીનું સિક્કિમને વર્ચ્યુઅલ સંબોધન, પ્રકૃતિ સાથે પ્રગતિનું મોડેલ ગણાવ્યું
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આજે સિક્કિમ ના રાજ્યના 50 વર્ષ પૂર્ણ થવા પર તેના લોકોને સંબોધન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા સિક્કિમ (Sikkim)ની મુલાકાત લેવાના હતા પરંતુ ખરાબ હવામાનન...
ટ્રમ્પ-મસ્કની જોડી તૂટી, ઈલોને જાહેરમાં બિગ એન્ડ બ્યુટીફૂલ બિલનો વિરોધ કર્યો, સલાહકાર પદ છોડ્યું
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને અબજપતિ મસ્ક વચ્ચેની મિત્રતામાં તિરાડ પડી હોવાનું માનવામાં આવે છે. મસ્કે ટ્રમ્પના બિગ એન્ડ બ્યુટીફૂલ બિલનો જોરશોરથી વિરોધ કર્યો છે. મસ્કે જણાવ્યું હતું કે તેના લી?...
અમદાવાદમાં બિરાજમાન મા ભદ્રકાળી, રાજા કર્ણદેવે 13મી સદીમાં કર્યું હતું મંદિરનું નિર્માણ
અમદાવાદ શહેરના નગરદેવી તરીકે પ્રચલિત ભદ્રકાળી માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓની મંદિર અને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. આજે દેવદર્શનમાં ભદ્રકાળી માતાજીના દર્શન કરીશુ અને જાણીશુ વાઘ?...
સંસ્કારોની ભાષા, જ્ઞાન વિજ્ઞાનની ભાષા અને અસ્તિત્વની ભાષા સંસ્કૃત છે- હિમાન્જય પાલીવાલ
કાર્યક્રમનું શુભારંભ દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાબોધન વર્ગમાં સહભાગી થનારા સમસ્ત નાગરિકોને સંસ્કૃત ભાષાના મહત્વ જણાવતા કહ્યું કે સંસ્ક?...
વિઝા વગર હવે 59 દેશમાં મુસાફરી કરી શકે છે ભારતીયો ! આ લિસ્ટમાં જોડાયું વધુ એક નામ
જો તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, ફિલિપાઇન્સમાં ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રી ની જાહેરાત કરવામાં આવી છે. ફિલિપાઇન્સમાં ભારતીય પ્રવાસ?...
શું છે આ! ટેક્સ પેયર્સ માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકારે કર્યું ખાસ એલાન, જાણીને થશે રાહત
કેન્દ્ર સરકારે કરદાતાઓને એક મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. અગાઉ, છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 હતી તેને લંબાવીને હવે 15 સપ્ટેમ્બર 2025 ...