પ્રસાર ભારતીએ પોતાનું OTT પ્લેટફોર્મ ‘WAVES’ લોન્ચ કર્યું, 40થી વધુ LIVE ચેનલ સહિતનું મનોરંજન ફ્રીમાં મળશે
ભારતના જાહેર પ્રસારણકર્તા દૂરદર્શને તેના OTT (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ 'WAVES'ની જાહેરાત કરી છે. ક્લાસિક કન્ટેન્ટ અને કન્ટેમ્પરરી પ્રોગ્રામિંગના સમૃદ્ધ મિશ્રણની ઓફર કરીને આધુનિક ડિજિટલ ટ્રેન્ડને ?...
ઉત્તરાખંડના ચમોલીમાં એવલાન્ચ: 47 કામદારો બચાવાયા, 8 હજુ ફસાયેલા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:15 વાગ્યે એવલાન્ચની ઘટના બની હતી. બદ્રીનાથથી 3 કિમી દૂર માના ગામ નજીક બરફનો પહાડ તૂટી પડતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ના 55 જેટલા કામદારો ફ?...
ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
ઉત્તરાખંડના ચમોલી બદ્રીનાથ હાઇવે પર કામ કરતા કામદારો બરફ નીચે દટાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત બરફ પડી રહ્યો છે. હિમવર્ષા બાદ હાઇવે પર કામ કરી રહેલા 57 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. જો?...
EPFO વ્યાજદરમાં કોઈ બદલાવ નહીં, ખાતામાં જમા પૈસા પર મળશે આટલા ટકા વ્યાજ
EPFO દ્વારા 2024-25 માટે 8.25% વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્મચારીઓ માટે એક સ્થિર અને લાભદાયી નિર્ણય સાબિત થઈ શકે છે. મુખ્ય મુદ્દા: 8.25% વ્યાજ દર નક્કી: 2023-24 માટે પણ 8.25% જ રાખવામાં આવ્યો હતો. નાણા મંત્ર?...
એકસાથે 32 નેતાઓની સુરક્ષા પરત ખેંચી લેવાઈ, ગૃહ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પોતાના જ 30 થી વધુ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. બુધવારે જ આ સંદર્ભમાં એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ લિસ્ટમાં સામ?...
1984ના શીખ રમખાણોમાં પિતા-પુત્રને જીવતા સળગાવવાના કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા
શીખ વિરોધી રમખાણો (1984) સંબંધિત દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અ...
યુક્રેન યુદ્ધ મામલે UNમાં અમેરિકા અને રશિયા એક પક્ષમાં દેખાયા
યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, અને આ વખતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં અમેરિકાને એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ યુક્રેનના સમર્થનમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા એક ઠરાવને પ?...
RBIના પૂર્વ ગવર્નરને બનાવાયા વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ, કેન્દ્ર સરકારે જાહેર કરી નોટિફિકેશન
રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. ડિસેમ્બર 2018માં તેમ?...
રેખા ગુપ્તાની આજે થશે તાજપોશી, રામલીલા મેદાનમાં શપથગ્રહણ સમારોહ
બુધવારે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ હશે એ નિર્ણય એવી જ રીતે લેવામાં આવ્યો જે રીતે T20 મેચમાં સુપર ઓવર રમવામાં આવે છે. અંત સુધી કોઈ માટે પણ એ કહેવું મુશ્કેલ હતું કે ભાજપે મુખ્યમંત્રી પદ માટે કયા ન?...
શેરબજારમાં ભયંકર મંદી! નવ મહિનામાં પહેલી વખત BSEનું માર્કેટ કેપ 400 લાખ કરોડથી નીચે
શેરબજારને લઈ ફરી એકવાર અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ પણ 9 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું છે. જૂન પછી પહેલી વાર BSEનું બજા...