8 દિવસ, BRICS સમિટ, 5 દેશ અને 4 સર્વોચ્ચ સન્માન: 10 વર્ષની સૌથી લાંબી અને સફળ વિદેશ યાત્રાથી દિલ્હી પરત ફર્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની આઠ દિવસીય વિદેશ યાત્રા દેશના રાજદ્વારી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ બની છે. 10 જુલાઈ, 2025ના રોજ તેઓ દિલ્લી પરત ફર્યા, ત્યારે તેમણે પાંચ દેશોની મુસાફરી ...
તાંબા પર 50%, તો દવાઓ પર 200% ‘ટ્રમ્પ ટેરિફ’, ભારતને પણ કરશે અસર
અમેરિકા સાથે વૈશ્વિક વેપાર સંબંધી તણાવ એક નવા પડાવે પહોંચ્યો છે, કારણ કે અમેરિકા ના પૂર્વ અને હાલના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ટેરિફ યુદ્ધની ઘોષણા કરી છે. 8 જુલાઈ 2025ના રોજ ટ્...
BRICS દેશો વચ્ચે સહકાર વધારવા PM મોદીએ આપ્યા 4 સૂચનો
સોમાવારે (7 જુલાઈ) બ્રાઝિલ ખાતે યોજાયેલ 17માં બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં બ્રિક્સ દેશો વચ્ચે સહકાર વધે એ માટે PM મોદીએ સમિટને ખાસ સૂચનો કર્યા હત?...
પાકિસ્તાન ને જોરદાર તમાચો, QUAD પછી, BRICS એ પણ પહેલગામ હુમલાની નિંદા કરી
રવિવાર, 6 જુલાઈ, 2025ના રોજ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલી 17મી BRICS સમિટમાં આતંકવાદ વિરુદ્ધ ભારપૂર્વકની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ગઈ. ભારતના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા નૃશંસ આતંકવાદી હુમલાની...
આવતીકાલથી પીએમ મોદી 8 દિવસમાં 5 દેશના પ્રવાસે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 જુલાઈથી શરૂ થતી આઠ દિવસીય વિદેશ યાત્રા પાંચ વ્યૂહનૈતિક રીતે મહત્ત્વ ધરાવતા દેશોની મુલાકાત સાથે ભારતના વૈશ્વિક રાજદ્વારી દક્ષતાના નવા અધ્યાયની શરૂઆત કરે છે. તે?...
2થી 9 જુલાઈ દરમિયાન વિદેશ યાત્રાએ પીએમ મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈથી 9 જુલાઈ 2025 દરમિયાન એક સપ્તાહની બહુમહત્ત્વની વિદેશ યાત્રા પર જઈ રહ્યા છે, જ્યાં તેઓ પાંચ દેશોની મુલાકાત લેશે અને બ્રાઝિલમાં યોજાનારી BRICS શિખર સંમેલનમાં પણ ભાગ ...
આતંકવાદ અને ટેટર ફંડિંગ સામે આપણે મજબૂતાઈથી લડવું પડશે… PM મોદીએ BRICS સમિટમાં કહ્યું
પીએમ મોદીએ આજે બુધવારે બ્રિક્સ સમિટને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે બ્રિક્સ વિભાજનકારી નથી પરંતુ જનહિતમાં છે. વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા માટે અવાજ ઉઠાવવો પડશે. આપણે સુરક્ષિત અને સમૃદ્ધ ભ...
PM મોદી અને જિનપિંગ વચ્ચે આજે થશે દ્વિપક્ષીય વાતચીત, કઝાન પર રહેશે દુનિયાની નજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રશિયાના કઝાન પહોંચ્યા હતા. અહીં તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. પીએમ રશિયાના પ્રવાસના પહેલા દિવસે રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય...
ભારતે કેનેડામાંથી રાજદૂત બોલાવવાનો નિર્ણય કેમ લીધો? વિદેશ મંત્રીએ ભારત-કેનેડાના વણસેલા સંબંધો અંગે મૌન તોડ્યું
કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની ચિંતા વ્યક્ત કરી . એસ જયશંકરે કહ્યું કે જ્યાં સુધી કેનેડાનો સવાલ છે ત્યાં કેટલાક ખૂબ જ ચોક્કસ મુદ્દાઓ છે. કેનેડા ?...
બ્રિક્સ પરિષદ દરમિયાન મોદીએ શી-જિનપિંગ સાથે મંત્રણા કરવા સમય માંગ્યો જ નહતો : ભારત
ચીનના મીડીયાએ એવો દાવો કર્યો હતો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ શી જિન-પિંગને મળવા માટે સમય માગ્યો હતો, અને બંને નેતાઓ વચ્ચે થયેલ વાતચીત ઘણી જ મોભાસરની અને ઊંડાણ ભરેલી રહી. આ પછી ?...