ભારત-યુકે ટ્રેડ ડીલ પર પીએમ મોદી અને સ્ટાર્મરના હસ્તાક્ષર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની બે દિવસની ઐતિહાસિક મુલાકાતે છે, જ્યાં તેમણે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 દિવસના વિદેશ પ્રવાસે રવાના, બ્રિટનમાં કીર સ્ટારમરને મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ચાર દિવસના વિદેશ પ્રવાસે લંડન અને માલદીવ માટે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન તેમણે બ્રિટન અને માલદીવની યાત્રા પર જવું છે અને બંને દેશોમાં વિવિધ મહત્વપૂર્?...
એક મહિના પછી બ્રિટનનું F-35 ફાઈટર જેટ કેરળથી થયું રવાના
તકનીકી ખામીના કારણે છેલ્લા 39 દિવસથી કેરળના તિરુવંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Thiruvananthapuram International Airport) પર ઉભું રાખવામાં આવ્યું બ્રિટનનું એફ-35 ફાઈટર જેટ (Britain's F-35 Fighter Jet) હવે આખરે ભારત છોડીને બ્રિટન તરફ રવાના...
વડાપ્રધાન મોદી હવે બ્રિટનની મુલાકાતે જશે, વેપાર ડીલ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ચાર દિવસના વિદેશ પ્રવાસે જશે. તેઓ આવતા અઠવાડિયે બ્રિટન અને માલદીવ્સની મુલાકાત લેશે. આ દરમિયાન વેપાર કરારો અને સંબંધોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિ?...
બ્રિટનની કડક વિઝા નીતિની અસરને કારણે, મોટાભાગના ભારતીય વિદ્યાર્થી-કામદારો તેમના વતન પાછા ફર્યા
બ્રિટનમાં વિઝા નીતિઓ કડક થતાં ભારતીયો સહિત વિદેશીઓમાં "રિવર્સ માઇગ્રેશન" યુકે છોડનારા લોકોમાં ભારતીયો ટોચ પર, કુલ 58,000એ કહ્યું અલવિદા બ્રિટનની સરકાર દ્વારા વિઝા અને ઇમિગ્રેશન નીતિઓમાં લાવ?...
લંડનમાં ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો, જયશંકરની કાર રોકવાનો પ્રયાસ, ભારતના તિરંગાનું કર્યું અપમાન
વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પણ આ કાર્યક્રમ પછી તરત જ તે પોતાની કાર તરફ આગળ વધ્યા. ત્યાં પહેલેથી જ વિરોધ કરી ...
NRI બન્યા બાદ ફરીથી ભારતીય નાગરિકતા મેળવી શકાય ? જાણો શું છે નિયમ
દર વર્ષે લાખો લોકો ભારતમાંથી વિદેશ જાય છે. કેટલાક લોકો અભ્યાસ માટે વિદેશ જાય છે તો કેટલાક નોકરી માટે અન્ય દેશોમાં જાય છે. ભારતીય લોકો મોટાભાગે અમેરિકા, બ્રિટન, કેનેડા અને મધ્ય પૂર્વમાં સ્થાય?...
બ્રિટનમાં પ્રેમિકાની કરી હત્યા ને હવે સુરત જેલમાં સજા કાપશે, જાણો ચોંકાવનારો કેસ?
ભારત સરકાર વિદેશમાં ગુના આચરનારા ભારતીય નાગરિકોને પરત લાવવા સતત કોશિશ કરી રહ્યું છે. જોકે હજુ સુધી વિજય માલ્યા, લલિત મોદી જેવા ગુનેગારોને ભારત લાવવામાં સફળતા મળતી નથી ત્યારે તાજેતરમાં ચોંક...
બ્રિટનમાં ‘અબ કી બાર 400 પાર’, ઋષિ સુનક સત્તાથી બહાર, સ્ટાર્મરની પાર્ટી જાણો કેટલી બેઠકો જીતી
બ્રિટનમાં ગુરુવારે (4 જુલાઈ) સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ત્યારે હવે આજે (5 જુલાઈ) પરિણામો જાહેર થયા છે. જેમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક માટે આ ચૂંટણી પરિણામો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. તેમજ લ?...
PM મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોનું ઘૃણાસ્પદ કૃત્ય, ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 50મી G7 સમિટમાં ભાગ લેવા આવતીકાલે એટલે કે 13 જૂને ઈટાલી જવા રવાના થશે. પીએમ મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોએ ?...