તાપીના સોનગઢ ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતીના અધ્યક્ષ સ્થાને ધામધૂમથી યોજાયો
તાપી જિલ્લાના સોનગઢ ખાતે નગરપાલિકા રંગ ઉપવનના સભાખંડમાં તાપી જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ જાળવણી અને ‘લીલુંછમ ગુજરાત‘, ‘વૃક્ષ વાવો પ્રદુષણ હટાઓ‘ અને ‘એક પેડ...
આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળનો બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટ ૨૦૪૭ હેઠળ આયોજિત બે દિવસિય ચિંતન...
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ – ૨૦૨૫નો કાર્યક્રમ યોજાયો
એકતા ઓડિટોરિયમની બહાર સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી બની કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન સૌએ નિહાળ્યું. ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપ...
બારડોલી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા સુરત જીલ્લાના પ્રભારી ઉષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને હસ્તે ૨૩-બારડોલી લોકસભાના “મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન’ કરાયું.
૨૩-બારડોલી લોકસભાના “મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન' બારડોલી ખાતે મંત્રી કુંવરજીભાઈ હળપતી અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા સુરત જીલ્લાના પ્રભારી ઉષાબેન પટેલના અધ્યક્ષ સ્થાનેહસ્તે કરાયુ?...