NEET-UG 2026 Paper Leak : CBIને મોટી સફળતા, પુણેથી ફિઝિક્સ પેપર લીક કરનાર મુખ્ય મહિલા આરોપીની ધરપકડ
દેશની સૌથી મહત્વપૂર્ણ તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ના પેપર લીક કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને મોટી સફળતા મળી છે. CBIએ મહારાષ્ટ્રના પુણેમાંથી ફિઝિક્સ વિષયનું પેપર લીક કરવાના આરોપમાં મુખ્ય મહ?...
RG Kar કેસમાં મોટી કાર્યવાહી : CM શુભેન્દુ અધિકારીએ પૂર્વ પોલીસ કમિશનર સહિત 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ આરજી કર મેડિકલ કોલેજ રેપ અને મર્ડર કેસમાં રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ 15 મેના રોજ નબન્ના સચિવાલયમાં યોજા...
NEET UG પેપર લીક કેસમાં CBIનો મોટો એક્શન : વધુ 2 આરોપીઓ ધરપકડ, કુલ આંકડો 7 થયો
દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET UG 2026 પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તપાસને વધુ તેજ બનાવી છે. હવે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા 7 પર પહોંચી...
NEET UG 2026 પેપર લીક કેસ : CBIની મોટી કાર્યવાહી, 5 આરોપીઓની ધરપકડ
NEET UG 2026 પરીક્ષાના પેપર લીક મામલે તપાસ તેજ બની રહી છે. Central Bureau of Investigation (CBI)એ આ કેસમાં અત્યાર સુધી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ત્રણ આરોપીઓ જયપુરમાંથી, એક ગુરુગ્રામ માંથી અને એક નાશિક માંથી ઝડપ?...
NEET-UG 2026 રદ: પેપર લીક કૌભાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈ
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 અંગે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 3 મેના રોજ યોજાયેલી આ પરીક્ષા પેપર લીકની આશંકા બાદ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવી છે. નેશનલ ?...
દેશભરના ડિજિટલ એરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, તમામ કેસની તપાસ CBIને સોંપી
સુપ્રીમ કોર્ટએ દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના કૌભાંડોને અત્યંત ગંભીર ગણાવીને આ પ્રકારના સાયબર ફ્રોડ સામે રાષ્ટ્રવ્યાપી સ્તરે કડક કાર્યવાહી કરવા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આદે?...
ડ્રીમલાઈનરમાં ખામી જણાવનારા પૂર્વ કર્મીઓને એર ઈન્ડિયાએ કર્યા હતા બરતરફ, હવે CBI તપાસની માગ
બોઈંગના ડ્રીમલાઈનર 787માં ટેકનિકલ ખામીઓનો રિપોર્ટ કરવા બદલ એર ઈન્ડિયા દ્વારા ગત વર્ષે બે કેબિન ક્રૂને બરતરફ કર્યા હતા, હવ એવિએશન ઈન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડ (AIEG)એ CBI તપાસની માગ કરી છે. ગત અઠવાડિ?...
કેજરીવાલ સામે કાર્યવાહી માટે પુરતા પુરાવા છે : સીબીઆઇ
અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી પુરી થવા જઇ રહી છે, જો તેઓ જેલમાંથી બહાર આવે તો સીબીઆઇ તેમની સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. સીબીઆઇએ કહ્યું છે કે કેજરીવાલ સામે પગલા લેવા માટે અનેક પુરાવા...