પરેશ રાઠવાને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન, આદિવાસી પીઠોરા કલાને મળી વૈશ્વિક ઓળખ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની અને પ્રખ્યાત પીઠોરા ચિત્રકાર પરેશ રાઠવાએ ફરી એકવાર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશે?...
છોટા ઉદેપુર : ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિ સામે કલેક્ટર ગાર્ગી જૈનની કડક કાર્યવાહી, દંડ વસુલાતમાં બમણો વધારો
છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનન, વહન અને ખનીજના સંગ્રહ સામે જિલ્લા પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે. કલેક્ટર ગાર્ગી જૈનની દિશાનિર્દેશ હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા અમલમાં મ?...