અમેરિકાથી પરત મોકલવામાં આવેલા ગુજરાતીઓને લઈ મુખ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન
અમેરિકામાં ગેરકાયદે વસતા 100થી વધુ ભારતીયો તાજેતરમાં સ્વદેશ પરત ફર્યા હતા, જેમાં 33 ગુજરાતીઓ પણ હતા. 100થી વધુ ભારતીયને લઈને એક લશ્કરી વિમાન અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક ?...
ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી – ડ્રાફ્ટ તૈયાર કરવા માટે પાંચ સભ્યોની કમિટીની રચના
ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) લાગુ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટની નિવૃત્ત ન્યાયાધીશ, જસ્ટિસ રંજના દેસાઈ કરશે. સમિતિના અન્ય સભ?...
બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 6 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2024 નો પ્રારંભ
રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સ?...
BZ ગ્રુપના કૌભાંડ પર તટષ્ટ અને ત્વરિત તાપસ આવશ્યક, ABVP ના કોઈ પણ વર્તમાન કાર્યકર્તા BZ ગ્રુપ સાથે સંકળાયેલ હોઈ તે વાત તદ્દન પાયાવિહોણી
અ.ભા.વિ.પ ના પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, "હાલમાં ગુજરાતમા BZ ગ્રુપ દ્વારા અધધ રકમ ના કૌભાંડના અહેવાલો સામે આવી રહ્યા છે, જેની કડક અને તટસ્થ તપાસ થવી અતિઆવશ્યક છે. BZ ગ્રુપના કૌભાંડમ?...
તાપી જિલ્લા સેવાસદનના ઓડિટોરિયમ હોલ ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ખાસ ઉપસ્થિતિ નોંધાવતા વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન ?...
વડતાલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટનું વિમોચન
શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલધામની સ્થાપનાના ૨૦૦ વર્ષ ના ઉપક્રમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, પ.પૂ. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્?...
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાસા ગામના ખેડૂત અંકિત રતિલાલ પટેલ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે બની રહ્યા છે પ્રેરણાનું પ્રતિક
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાથી પાટણ જિલ્લામાં ઘણાબધા ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અ...
વિશ્વનાં સૌથી મોટા પક્ષ ભાજપ દ્વારા સંગઠન પર્વમાં ચાલતું સદસ્યતા અભિયાન
ભારતીય જનતા પક્ષ દ્વારા ચાલી રહેલાં સંગઠન પર્વમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલે રાષ્ટ્ર હિત માટે ભાજપમાં જોડાવાં અનુરોધ કર્યો છે. વિશ્વનાં સૌથી મોટા પ?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે “ખમીરવંતુ ખેડા” કોફી ટેબલ બુક અને “ખંતીલું ખેડા” જિલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન
ખેડાના નડિયાદ ખાતે ૭૮મા સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ "ખેડાનું ખમીર" સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપ?...
ખેડા જિલ્લાની સ્વસહાય જૂથની બહેનો સાથે મુખ્યંમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્યો સંવાદ
સરસવણીના શ્રી બહુચર સખી મંડળ સ્વ-સહાય જૂથના સખી ગીતાબેન સોલંકી, રમીલાબેન પરમાર અને વડીયાના કુવાની દૂધ ઉત્પાદક મંડળીના અરખાબેન પરમાર સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહાત્મા મં...