માધ પૂર્ણિમાને જોતાં CM યોગીએ આપ્યા કડક એક્શનના આદેશ, જતાં પહેલા જાણી લેજો
પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રેPolice and Administrative Officers સાથે બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ માઘી પૂર્ણિમાના અવસરે યો?...
નડિયાદમાં એસ.આર.પી. ગ્રુપ-૦૭ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી
નડિયાદમાં એસ.આર.પી, ગ્રુપ-૦૭ ખાતે ગ્રુપના સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહપૂર્?...
બાળકોના વિકાસ તરફ એક પગલું
વિદ્યાનગર-આણંદ, જે શિક્ષણ નગરી તરીકે પ્રખ્યાત છે. જેમાં ખાડો વિસ્તાર, બોરસદ ચોકડી ખાતે છેલ્લા દોઢ વર્ષથી “નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદ” અને “ત્રિનેત્ર ફાઉન્ડેશન, ગીર સોમનાથ” દ્વારા “બાળકોન...
છઠ્ઠ પૂજાની ધામધૂમ થી ઉજવણી કરતા ભાવનગરમાં વસતા બિહારીઓ
ઉત્તર ભારતમાં અને ખાસ કરીને બિહારમાં છઠ્ઠ પૂજાનો તહેવાર મોટા તહેવારોમાં ગણાય છે , દિવાળી પછી છઠ્ઠ ના દિવસે આવતો છઠ્ઠ પૂજાનો તહેવાર ૩૬ કલાક નો હોય છે જેમાં આજના દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે...
નડિયાદ : શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના નાના-નાના ભૂલકાઓ દ્વારા “રામલીલા” યોજાઈ
શ્રી સંતરામ મંદિર, નડિયાદની શૈક્ષણિક સંસ્થા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના k.g.ના નાના-નાના ભૂલકાઓ દ્વારા વિદ્યાલયમાં " રામલીલા " રજૂ કરવામાં આવેલ રામાયણના જીવંત પ્રસંગો ને લઈ k.g. ના વિદ્ય?...
ઇઝરાયેલે લેબનોન પર કરી 150 એરસ્ટ્રાઈક, 100 લોકોના મોત; હજુ ચાલી રહ્યું છે ભીષણ યુદ્ધ
પેજર અને વોકટોકીમાં વિસ્ફોટ બાદ ઇઝરાયેલે હવે લેબનોનમાં સક્રિય હિઝબુલ્લાહ વિરુદ્ધ હવે સીધું યુદ્ધ શરુ કરી દીધું છે. સોમવારે ઇઝરાયેલે હિઝબુલ્લાહના ઠેકાણે ભીષણ હુમલાઓ કર્યાં જેમાં 100 લોકોના ...
નડિયાદનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી
નડિયાદ તાલુકાનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે "આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ"ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાનાં બાળકોને શિક્ષણ, કન્યા કેળવણી અને મહિલાલક્ષી યોજનાઓ સહિતની બાબતો?...
જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા બાળકો માટેના કાયદાઓને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા ભારતીય વિદ્યામંદિર ભવન્સ સ્કૂલ, નરસંડા ચોકડી, નડિયાદ ખાતે બાળકો માટેના કાયદાઓને લઈ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં ચાર સેશનમાં 1000 જેટલા બાળકો અને 20 જેટલા...
કઠલાલ તાલુકાના નાનીમુડેલ ગામે પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો તથા નાની મુડેલ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી.
હાલ આખા ભારતની અંદર આઝાદીની ઉજવણી ફુલ જોશમાં ચાલી રહી છે તેમાં આ એક કઠલાલ તાલુકાનું નાની મૂડેલ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા પણ હર ઘર તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉજ...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ગોંડલના મોવિયા ખાતે મોવિયા ગ્રામ પંચાયત દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગામ મોવિયામાં અભૂતપૂર્વ રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો. ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા શાળાથી આ તિરંગાયાત્?...