‘ત્રિવેણી સંગમનું પાણી ન્હાવા યોગ્ય, મળની વાત..’ CM યોગીએ વિપક્ષની અફવા પર કર્યો ખુલાસો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના આયોજન અંગે આપવામાં આવી રહેલા નિવેદનો પર સપા પર પ્રહારો કર્યા અને કહ્યું કે આ લોકો પહેલા દિવસથી જ મહાકુંભનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો સનાતન ધર્મનું અપ?...
મહાકુંભમાં 15 હજાર કરોડના ખર્ચ સામે 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો: CM યોગીએ સમજાવ્યું ગણિત
ઉત્તર પ્રદેશનમાં આયોજિત મહાકુંભમાં યોગી સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ થયો. જ્યારે વિપક્ષ મહાકુંભના આયોજનને લઈને સરકાર પર સતત સવાલો કરી રહી છે. જેમાં વિપક્ષે આક્ષેપ કર્યા કે, સરકાર મહાકુંભની બ...
માધ પૂર્ણિમાને જોતાં CM યોગીએ આપ્યા કડક એક્શનના આદેશ, જતાં પહેલા જાણી લેજો
પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રેPolice and Administrative Officers સાથે બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ માઘી પૂર્ણિમાના અવસરે યો?...
મહાકુંભ દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદી ક્ષણે ક્ષણની લઇ રહ્યા છે અપડેટ, CM યોગી સાથે 2 કલાકમાં 3 વખત કરી વાત
મહાકુંભ 2025 દરમિયાન સંગમ ઘાટ પર ભાગદોડ થવાથી ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. મહત્વપૂર્ણ અપડેટ્સ: 🔹 PM મોદી અને CM...
‘અફવાઓ પર ધ્યાન ના આપતા’, મહાકુંભની દુર્ઘટના વચ્ચે CM યોગીની શ્રદ્ધાળુઓને અપીલ
પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ભક્તોની ભારે ભીડ અને નાસભાગ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ પ્રકારન...
મહાકુંભમાં મૌની અમાવસ્યા પર 10 કરોડ ભક્તો આવવાની ધારણા, CM યોગીએ વ્યવસ્થાની કરી સમીક્ષા
મહાકુંભ 2025 માટે, મૌની અમાવસ્યા પર 8-10 કરોડ શ્રદ્ધાળુઓની સંભાવિત હાજરીને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભની તૈયારીઓને વધુ સુચારૂ બનાવવા માટે મહત્વના નિર્ણયો લીધા છે. સમી?...
CM યોગી દિલ્હીમાં PM મોદીને મળ્યા, પ્રયાગરાજ કુંભ મેળામાં હાજરી આપવા આપ્યું આમંત્રણ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગીએ PM મોદીને પ્રયાગરાજ મહાકુંભ 2025 માં આવવા માટે ?...
મહાકુંભથી કેટલી આવક થશે? CM યોગીએ જણાવ્યા અર્થવ્યવસ્થાને બુસ્ટ કરતાં આંકડા, રેકોર્ડ તૂટશે
મહાકુંભમાં આ વર્ષે 40 કરોડ શ્રદ્ધાળુઓના આવવાની અપેક્ષા છે, એવામાં મહાકુંભમાંથી 2 લાખ કરોડ રૂપિયા સુધી રેવન્યૂ જનરેશન વધવાની ધારણા છે. એક કાર્યક્રમમાં સીએમ યોગીએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્?...
સંભલ હિંસા મામલે CM યોગી આકરા પાણીએ, ઉપદ્રવીઓ પાસેથી નુકસાન વસૂલાશે
યુપીમાં સંભલ હિંસાને લઈને સીએમ યોગી આકરા પાણીએ છે. તેમણે આદેશ આપી દીધો છે કે સંભલ હિંસામાં થયેલું નુકસાન ઉપદ્રવીઓ પાસેથી વસૂલવામાં આવે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે 100થી પણ વધુ ઉપદ્રવી?...
ગુજરાત બાદ હવે UPમાં પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ ટેક્સ ફ્રી, CM યોગીએ કર્યું એલાન
ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હવે ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ છે. આ પહેલા ગુજરાતમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી ચૂકી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજ?...