ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધમાં હવે અમેરિકાએ ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈરાની સંસદે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait Of Hormuz)ની ખાડી બંધ કરવાનો ઠરા...
અમદાવાદ રથયાત્રાઃ એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ
27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તંત્ર અને સ્થાનિક મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સાદાઈથી રથયાત...
કડીમાં કમળ ખીલ્યું, ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત
ગુજરાતની કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય નોંધાવ્યો છે, જ્યાં પાર્ટીના વફાદાર અને વરિષ્ઠ નેતા રાજેન્દ્ર ચાવડાએ રેકોર્ડ તોડ જીત મેળવી છે. આ જીત માત્ર ભાજપ માટે નહીં પરંતુ કડીની રા...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી અને અવિરત બેટિંગ ચાલુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને જનજીવન પણ ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ,...
સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
ટેક્નોલોજીના આ યુગમાં જ્યારે લોકો ડિજિટલ પેમેન્ટ્સ, વીડિયો કોલિંગ, ઓનલાઇન બેન્કિંગ અને સોશિયલ મીડિયા જેવી સુવિધાઓનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે ત્યારે સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ નોંધપ?...
રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
ભાવનગર જિલ્લાનાં મોટા ખોખરાનાં વતની રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી. સ્વર્ગસ્થ જવાન જયદીપભાઈ ડાભીનાં પરિવારને રૂપિયા ૨૫ હજા?...
થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર લગભગ 9 મુસાફર લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયા, ભીડ વધુ હોવાથી દુર્ઘટના સર્જાઈ
આજે સવારે થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર લગભગ 9 મુસાફર લોકલ ટ્રેનમાંથી નીચે પડી ગયા. જેમાં 8 પુરુષો અને 1 મહિલા સામેલ છે. તેમાં 4નાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. 5 ઘાયલ થયા છે. બધા મુસાફરો ટ્રેન?...
શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં યોજાશે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત
ગુજરાતની સરહદ પર શક્તિસ્થાન માં મેલડી એકતાધામ ભિલાડમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત યોજાશે. સર્વ ભક્તજનોનાં પિતૃ મોક્ષાર્થે આવતાં સપ્તાહે આયોજન થયેલ છે. શિવકુંજ આશ્રમ જ?...
ગુજરાતની જાગરણ પત્રિકા વિચાર ભરતીના “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ” વિશેષાંકનો વિમોચન કાર્યક્રમ વિચાર પ્રવાહ ટ્રસ્ટ દ્વારા કર્ણાવતી ખાતે યોજાયો
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મોહનલાલ મંદાણી (નિવૃત્ત આસિસ્ટન્ટ લેબર કમિશનરશ્રી, સંશોધક - લેખક અને જાણીતા અધિવકતા) ઉપસ્થિત રહ્યા હતા. ડો. ભરતભાઈ પટેલ (માન. સંઘચાલક, ગુજરાત પ્રાંત, રાષ્ટ્રીય સ્વ...
આણંદમાં “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત એલિકોન કંપની ખાતે યોજાઈ ઝુંઝાર મોક ડ્રિલ
અહિં કલ્પિત દુર્ઘટનાને ધ્યાનમાં લઈને વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી. મિસાઇલ હુમલાની જાણથી તંત્ર એલર્ટ થયું અને ૨૬ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્?...