ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બાપુનગરમાં શરુ, રોજની 800થી વધુ અરજીઓનો નિકાલ કરી શકાશે
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 7 જુલાઈ, 2025ના રોજ ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોટા અને આધુનિક પાસપોર્ટ સેવા કેન્દ્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર રાજ્યભરના નાગરિકોને ઝડપી, સરળ અન?...
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું નિધન, જોધપુર એમ્સમાં લીધા અંતિમ શ્વાસ
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ માટે 8 જુલાઈ, 2025નો દિવસ અત્યંત દુઃખદ રહ્યો, કારણ કે તેમના પિતા દાઉ લાલ વૈષ્ણવનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે બિમાર હતાં...
રૂ. 100 કરોડના ખર્ચે લો ગાર્ડન અને મીઠાખળીના રસ્તાની કાયાપલટ કરશે AMC
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિકાસના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં લો ગાર્ડન અને મીઠાખળી વિસ્તારોના છ મુખ્ય રસ્તાઓને ‘પ્રિસિંક્ટ ઝોન’ તરીકે પુનઃ...
ગુજરાત-રાજસ્થાનના રૂ.36 હજાર કરોડના કામો ફાસ્ટ ટ્રેક કરવા દિલ્હીમાં બેઠક, કચ્છ-પાટણ-સુરેન્દ્રનગર પર ફોકસ
ગુજરાત અને રાજસ્થાનમાં રૂ. 36,296 કરોડના પેન્ડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને ઝડપથી અમલમાં લાવવા માટે દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મંત્રાલયો અને હિતધા?...
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ વિમાન દુર્ઘટના — જેમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ AI 171 ક્રેશ થઈ હતી — તે ભારતના નાગરિક ઉડ્ડયન ઈતિહાસની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાં એક બની છે. આ દુર્ઘટનાની પ્ર?...
અમદાવાદ એરપોર્ટને બીજી વખત મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરીવાર મળેલી બોમ્બ ધમકીથી સુરક્ષા એજન્સીઓ એકવાર ફરી સતર્ક બની ગઈ છે. અઠવાડિયામાં આ બીજી ઘટના છે, જેમાં અજાણ્યા ઈમેલ મારફતે એરપોર્ટ પ?...
BRICS દેશો વચ્ચે સહકાર વધારવા PM મોદીએ આપ્યા 4 સૂચનો
સોમાવારે (7 જુલાઈ) બ્રાઝિલ ખાતે યોજાયેલ 17માં બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં બ્રિક્સ દેશો વચ્ચે સહકાર વધે એ માટે PM મોદીએ સમિટને ખાસ સૂચનો કર્યા હત?...
દેશમાં 23 રાજકીય પાર્ટીઓના અસ્તિત્વ સામે જોખમ, ચૂંટણી પંચે ફટકારી નોટિસ
ભારતીય ચૂંટણી પંચના એક મહત્ત્વનો નિર્ણયથી 23 પાર્ટીઓના અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે. વાસ્તવમાં આ પાર્ટીઓએ વર્ષ 2019થી એક પણ ચૂંટણી નથી, જેના કારણે ચૂંટણી પંચે કારણદર્શક નોટિસ ફટકારી છે. પંચે ...
‘વનરાજીમાં પણ ગુજરાત રાજી’
ફોરેસ્ટ કવર અને ટ્રી કવર મળીને ભારતનું કુલ ગ્રીન કવર ૨૫.૧૭ ટકા. વર્ષ ૨૦૨૧માં ગુજરાતનું ગ્રીન કવર ૧૦.૪૦ ટકા હતું જે વર્ષ ૨૦૨૩માં વધીને ૧૧.૦૩ ટકા થયું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવા...
વડોદરા બાદ હવે વેરાવળમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, જજને ઇમેલ મળતાં કોર્ટ પરિસર ખાલી કરાયું
ગુજરાતના વિવિધ શહેરોમાં મળતી બોમ્બ ધમકીઓથી રાજ્યમાં ભયનો માહોલ વકી રહ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં અગાઉથી આવી ધમકીઓ મળતી રહી છે અને હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્થ...