ઉત્તરાખંડના નવા નિયમન બિલને ધામી સરકારની મંજૂરી
ઉત્તરાખંડમાં CM પુષ્કરસિંઘ ધામીના નેતૃત્વ હેઠળની સરકારે તાજેતરમાં ઉત્તરાખંડ લઘુમતી શૈક્ષણિક સંસ્થા બિલ, 2025 રજૂ કરવાની મંજૂરી આપી છે. જે 19 ઑગસ્ટ, 2025થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં રજૂ થવાની સંભા...
સાધુ બનીને ફરતો ‘મૌલાના’ મોહમ્મદ યાકુબ ‘ઑપરેશન કાલીનેમી’ અંતર્ગત પકડાયો
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાંથી પોલીસે બુધવાર, 16 જુલાઈ 2025ના રોજ નકલી મૌલાના મોહમ્મદ યાકુબની ધરપકડ કરીને “ઑપરેશન કલાનેમી” અંતર્ગત મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી અનુસાર, મોહમ્મદ યાકુબ પ?...
ચાર ધામ યાત્રાની હેલિકોપ્ટર સેવાને લઇ મહત્વના સમાચાર, સર્વિસ યથાવત રહેશે, CMએ આપી જાણકારી
ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રા અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ માટે ચાલનારી હેલિકોપ્ટર સેવા થોડી ક્ષણો માટે અટકાવી દેવામાં આવી હતી. પછી ફર...
ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
ઉત્તરાખંડના ચમોલી બદ્રીનાથ હાઇવે પર કામ કરતા કામદારો બરફ નીચે દટાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત બરફ પડી રહ્યો છે. હિમવર્ષા બાદ હાઇવે પર કામ કરી રહેલા 57 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. જો?...
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર મોટી દુર્ઘટના, ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકતા 8 શ્રદ્ધાળુના મોત
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં શ્રદ્ધાળુઓને લઈને જતા ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત ?...
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા, જુઓ પહેલો વીડિયો
ઉત્તરાખંડમાં શુક્રવારે સવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. હજારો ભક્તો કેદાર નગરી પહોંચી ગયા છ?...