મહાકુંભ દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદી ક્ષણે ક્ષણની લઇ રહ્યા છે અપડેટ, CM યોગી સાથે 2 કલાકમાં 3 વખત કરી વાત
મહાકુંભ 2025 દરમિયાન સંગમ ઘાટ પર ભાગદોડ થવાથી ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. મહત્વપૂર્ણ અપડેટ્સ: 🔹 PM મોદી અને CM...
‘અફવાઓ પર ધ્યાન ના આપતા’, મહાકુંભની દુર્ઘટના વચ્ચે CM યોગીની શ્રદ્ધાળુઓને અપીલ
પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ભક્તોની ભારે ભીડ અને નાસભાગ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ પ્રકારન...
ગૃહમંત્રી અમિત શાહ આજે સંગમમાં સ્નાન કરશે, સીએમ યોગી પણ પ્રયાગરાજ પહોંચશે
પ્રયાગરાજમાં યોજાતા ભવ્ય મહાકુંભ 2025 માટે વિભિન્ન પ્રવૃત્તિઓ અને આયોજનની શરૂઆત થઇ ગઈ છે. અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે, અને આ ભવ્ય શ્રદ્ધા અને ?...
‘સનાતન ધર્મ વટ વૃક્ષ છે, તેની સરખામણી ઝાડ સાથે ન કરો’, ‘બંટેંગે તો કટેંગે’ બાદ CM યોગીનું વધુ એક મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજના પ્રવાસે હતાં. આ દરમિયાન તેમણે મૌની અમાસ પર સ્નાનને લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તે બાદ મહાકુંભમાં યોગી આદિત્યનાથે સનાતન ધર્?...
મહાકુંભમાં મૌની અમાવસ્યા પર 10 કરોડ ભક્તો આવવાની ધારણા, CM યોગીએ વ્યવસ્થાની કરી સમીક્ષા
મહાકુંભ 2025 માટે, મૌની અમાવસ્યા પર 8-10 કરોડ શ્રદ્ધાળુઓની સંભાવિત હાજરીને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભની તૈયારીઓને વધુ સુચારૂ બનાવવા માટે મહત્વના નિર્ણયો લીધા છે. સમી?...
CM યોગી દિલ્હીમાં PM મોદીને મળ્યા, પ્રયાગરાજ કુંભ મેળામાં હાજરી આપવા આપ્યું આમંત્રણ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગીએ PM મોદીને પ્રયાગરાજ મહાકુંભ 2025 માં આવવા માટે ?...
અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની આજે પ્રથમ વર્ષગાંઠ, 22 જાન્યુઆરીની જગ્યાએ આજે કેમ? કારણ રૂઢિગત
આજે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ છે. આ પ્રસંગે અયોધ્યામાં ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમની તૈયારી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલ?...
વક્ફના નામે પચાવી પાડેલી જમીનો પાછી લઈશું, સનાતન ધર્મ હજારો વર્ષોનો વારસો : CM યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમ મહા કુંભ મહાસમ્મેલનમાં એક પ્રભાવશાળી ભાષણ આપ્યું, જેમાં તેમણે સનાતન ધર્મ, તેની મહાન પરંપરાઓ, અને વકફ બોર્ડ સં?...
રામ મંદિરની સુરક્ષામાં ચૂક, કેમેરાવાળા ચશ્મા પહેરી ઘૂસી ગયો વડોદરાનો વેપારી, મંદિર પરિસરમાં ખળભળાટ
અયોધ્યાના રામ મંદિરની સુરક્ષા ભંગનો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવક પોતાના ચશ્મામાં લગાવેલા કેમેરામાં છાનામાના અંદરની તસવીરો કેદ કરી રહ્યો હતો. તેણે તમામ સુરક્ષા બેરિયર પાર કરી અંદર પ્ર...
PM મોદીએ દેશવાસીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા, કાવ્યાત્મક અંદાજમાં આપ્યો ખાસ સંદેશ
દેશભરમાં નવા વર્ષની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઝારખંડથી લઈને દક્ષિણ ભારતના આસામ અ?...