અયોધ્યામા રામનવમીએ રામ જન્મોત્સવની તૈયારીઓ પૂર્ણ, જાણો અભિષેક અને સૂર્ય તિલકનો સમય
દેશભરમા 6 એપ્રિલના રોજ રામનવમીની ઉજવણી કરવામા આવશે. જેની માટે ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામા રામ નવમીએ રામ જન્મોત્સવ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. રામનવમીની ઉજવણીના પગલે અયોધ્યા...
‘મહેસૂલ વિભાગમાં નોંધણી વગરની મિલકતો જપ્ત કરાશે…’, વક્ફ બિલ પાસ થતાં યોગી એક્શનમાં
બંને ગૃહોમાં વક્ફ એમેન્ડમેન્ટ બિલ પાસ થયા બાદ હવે યોગી સરકારે વક્ફ બોર્ડ દ્વારા ગેરકાયદે જાહેર કરેલી મિલકતો સામે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને રેવન?...
શું PM મોદી પછી યોગી આદિત્યનાથ બનશે વડાપ્રધાન? યુપી CMએ આપ્યું મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુની ઘણી વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સીએમ યોગીને વડા પ્રધાન પદ વિશે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો...
નમાઝ પઢવા માટે ઇદગાહ અને મસ્જિદ છે, રસ્તો નહીં – હિન્દુઓ પાસેથી ધાર્મિક શિસ્ત શીખો: યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટપણે કહ્યું છે કે, રસ્તા પર નમાજ પઢવી શક્ય નથી. આ સાથે, તેમણે રસ્તાઓ પરથી પસાર થતી કાવડ યાત્રા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ ઉપરાંત, ...
‘ધમકાવવાનું બંધ કરો, દેશમાં ભયનો માહોલ…’ સંભલ-મથુરા-બુલડોઝર એક્શન મુદ્દે યોગી સામે વિપક્ષ આક્રમક
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યુમાં સંભલ-મથુરા અને બુલડોઝર એક્શન પર નિવેદન આપતાં વિપક્ષે યોગી સરકાર પર હલ્લાબોલ કર્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને ?...
સંભલમાં હિન્દુ મંદિરોની શોધ માટે CM યોગીએ લીધો સંકલ્પ, 54થી વધુ તીર્થસ્થળોની ઓળખ થઇ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલમાં આવેલા હિન્દુ મંદિરોને ઓળખવાનો અને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સરકારી અધિકારીઓએ અત્યાર સુધીમાં 54થી વધુ તીર્થસ્થળોની ...
કોર્ટનું માની રહ્યા છીએ નહી તો મથુરામાં અત્યારે ઘણું થઇ ગયું હોત: યોગીની સ્પષ્ટ વાત
યોગી આદિત્યનાથે કહ્યું કે, યુપીમાં મુસલમાન સૌથી વધારે સુરક્ષીત છે. જો હિંદુ સુરક્ષિત છે તો મુસ્લિમો પણ સેફ છે. બુલડોઝર ન્યાય બંધન કરવાની કોર્ટની સલાહ અંગે તેમણે કહ્યું કે, જે વ્યક્તિ જે પ્રક?...
યુપીમાં ત્રણ લાખથી વધુ યુવા ઉદ્યોગ સાહસિકની નોંધણીઃ 32,000થી વધુની લોનની મંજૂરી
મુખ્યમંત્રી યુવા ઉદ્યોગસાહસિક વિકાસ અભિયાન યુપી સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જે યુવાનોને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. યોજનાની મુખ્ય હિલ્લોલો: અત્ય?...
આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખી શકાય છે તો તે ભગવાન રામ છેઃ આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે અયોધ્યામાં હનુમાન ગઢી મંદિર અને રામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખવામાં આવી શકે છ?...
ઈસ્લામથી પણ પહેલાના ગ્રંથોમાં છે સંભલનો ઉલ્લેખ, 1526માં વિષ્ણુ મંદિર તોડાયું હતું: CM યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે, ઇસ્લામ પહેલાના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા છે. 1526 માં સંભલ ખાતે આવેલ શ્રી હરિ વિષ્ણુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 5000 વર્ષ જૂના ગ્રંથો...