‘ધમકાવવાનું બંધ કરો, દેશમાં ભયનો માહોલ…’ સંભલ-મથુરા-બુલડોઝર એક્શન મુદ્દે યોગી સામે વિપક્ષ આક્રમક
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યુમાં સંભલ-મથુરા અને બુલડોઝર એક્શન પર નિવેદન આપતાં વિપક્ષે યોગી સરકાર પર હલ્લાબોલ કર્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને ?...
સંભલમાં હિન્દુ મંદિરોની શોધ માટે CM યોગીએ લીધો સંકલ્પ, 54થી વધુ તીર્થસ્થળોની ઓળખ થઇ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલમાં આવેલા હિન્દુ મંદિરોને ઓળખવાનો અને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સરકારી અધિકારીઓએ અત્યાર સુધીમાં 54થી વધુ તીર્થસ્થળોની ...
કોર્ટનું માની રહ્યા છીએ નહી તો મથુરામાં અત્યારે ઘણું થઇ ગયું હોત: યોગીની સ્પષ્ટ વાત
યોગી આદિત્યનાથે કહ્યું કે, યુપીમાં મુસલમાન સૌથી વધારે સુરક્ષીત છે. જો હિંદુ સુરક્ષિત છે તો મુસ્લિમો પણ સેફ છે. બુલડોઝર ન્યાય બંધન કરવાની કોર્ટની સલાહ અંગે તેમણે કહ્યું કે, જે વ્યક્તિ જે પ્રક?...
યુપીમાં ત્રણ લાખથી વધુ યુવા ઉદ્યોગ સાહસિકની નોંધણીઃ 32,000થી વધુની લોનની મંજૂરી
મુખ્યમંત્રી યુવા ઉદ્યોગસાહસિક વિકાસ અભિયાન યુપી સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જે યુવાનોને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. યોજનાની મુખ્ય હિલ્લોલો: અત્ય?...
આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખી શકાય છે તો તે ભગવાન રામ છેઃ આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે અયોધ્યામાં હનુમાન ગઢી મંદિર અને રામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખવામાં આવી શકે છ?...
ઈસ્લામથી પણ પહેલાના ગ્રંથોમાં છે સંભલનો ઉલ્લેખ, 1526માં વિષ્ણુ મંદિર તોડાયું હતું: CM યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે, ઇસ્લામ પહેલાના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા છે. 1526 માં સંભલ ખાતે આવેલ શ્રી હરિ વિષ્ણુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 5000 વર્ષ જૂના ગ્રંથો...
લાઉડસ્પીકરના અવાજનો ‘કાયમી ઉકેલ’ આવશે, CM યોગી ડીજેની લાઉડ ટ્યુન પર રાખે છે કડક નજર
વારાણસીમાં (Varanasi) કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ અંગે કાયમી ઉકેલ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ ઉપરાંત હોળી પર ડ...
‘હું યોગી છું, સંભલ સત્ય છે, કોઈના ધાર્મિક સ્થળ પર કબજો કરીને…’, લખનૌમાં યુપીના CMની ગર્જના
સંભલ કેસ પર બોલતા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા સીએમ યોગીએ કહ્યું કે હું યોગી છું અને દરેક સંપ્રદાય અને ધર્મનું સન્માન કરું છું. પરંતુ કો?...
CM યોગીએ બરસાનામાં ફૂલોથી રમી હોળી, કહ્યું- દિલ્હીમાં પણ રામભક્તોની સરકાર, માતા યમુના થશે પવિત્ર
મથુરાના બરસાનામાં રંગોત્સવનો પ્રારંભ થયો છે. ભગવાન કૃષ્ણની નગરી રંગોમાં ડૂબી ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથે પણ બરસાનાના રંગોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે લાડુની હોળીની મજા માણ?...
‘અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું’, ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્રમાં વિધાન પરિષદને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે મહાકુંભના આયોજનનું વર્ણન કરતાં કહ્યું કે, આ એવું આયોજન હતું, જેને લાંબા સમય સુધી ...