લાઉડસ્પીકરના અવાજનો ‘કાયમી ઉકેલ’ આવશે, CM યોગી ડીજેની લાઉડ ટ્યુન પર રાખે છે કડક નજર
વારાણસીમાં (Varanasi) કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ અંગે કાયમી ઉકેલ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ ઉપરાંત હોળી પર ડ...
‘હું યોગી છું, સંભલ સત્ય છે, કોઈના ધાર્મિક સ્થળ પર કબજો કરીને…’, લખનૌમાં યુપીના CMની ગર્જના
સંભલ કેસ પર બોલતા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા સીએમ યોગીએ કહ્યું કે હું યોગી છું અને દરેક સંપ્રદાય અને ધર્મનું સન્માન કરું છું. પરંતુ કો?...
CM યોગીએ બરસાનામાં ફૂલોથી રમી હોળી, કહ્યું- દિલ્હીમાં પણ રામભક્તોની સરકાર, માતા યમુના થશે પવિત્ર
મથુરાના બરસાનામાં રંગોત્સવનો પ્રારંભ થયો છે. ભગવાન કૃષ્ણની નગરી રંગોમાં ડૂબી ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથે પણ બરસાનાના રંગોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે લાડુની હોળીની મજા માણ?...
‘અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું’, ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્રમાં વિધાન પરિષદને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે મહાકુંભના આયોજનનું વર્ણન કરતાં કહ્યું કે, આ એવું આયોજન હતું, જેને લાંબા સમય સુધી ...
મહાકુંભમાં ઈતિહાસ રચાયો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા ત્રણ મહારેકોર્ડ
મહાકુંભમાં ભલે ઘણા રેકોર્ડ સ્થાપિત થયા હોય પરંતુ ગંગાની સફાઈ, હાથથી પેટિંગ અને મેળા વિસ્તારમાં ઝાડુ મારવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જેના માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટી?...
મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
મહાકુંભના સમાપન પછી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા અને પહેલા અરૈલ ઘાટની સફાઈ કરી અને ગંગા નદીમાંથી કચરો કાઢ્યો. આ પછી, સીએમ યોગીએ જમીન પર બેસીને સફાઈ કર્મચાર...
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન અંગે નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંપન્ન થયેલાં મહાકુંભને લઈને એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે આ આયોજનને એકતાનો મહાકુંભ કહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્?...
સીએમ યોગીએ કહ્યું મહાકુંભે રાજ્યમાં નવા પંચતીર્થને જોડયા, ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં બુધવારે આખરી સ્નાન છે. જેની માટે વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં જણાવ્યું હત?...
મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી
મહાકુંભમાં અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં આવતીકાલે શિવરાત્રીના દિવસે છેલ્લું શાહી સ્નાન થશે. જેને લઈ મેળા વિસ્તારને આજથી પ્રતિબંધિત ઝોન...
મહાશિવરાત્રિના અંતિમ સ્નાન માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં, CM યોગી સમીક્ષા માટે આજે પ્રયાગરાજ પહોંચશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી આયોજિત મહાકુંભ મેળોસમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 59 કરોડથી વધુ લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે હવે પ્રયાગરાજમાં 26 ફે?...