મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી
મહાકુંભમાં અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં આવતીકાલે શિવરાત્રીના દિવસે છેલ્લું શાહી સ્નાન થશે. જેને લઈ મેળા વિસ્તારને આજથી પ્રતિબંધિત ઝોન...
મહાશિવરાત્રિના અંતિમ સ્નાન માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં, CM યોગી સમીક્ષા માટે આજે પ્રયાગરાજ પહોંચશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી આયોજિત મહાકુંભ મેળોસમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 59 કરોડથી વધુ લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે હવે પ્રયાગરાજમાં 26 ફે?...
‘ત્રિવેણી સંગમનું પાણી ન્હાવા યોગ્ય, મળની વાત..’ CM યોગીએ વિપક્ષની અફવા પર કર્યો ખુલાસો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના આયોજન અંગે આપવામાં આવી રહેલા નિવેદનો પર સપા પર પ્રહારો કર્યા અને કહ્યું કે આ લોકો પહેલા દિવસથી જ મહાકુંભનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો સનાતન ધર્મનું અપ?...
CM યોગી આદિત્યનાથ પહોંચ્યા કાશી વિશ્વનાથ મંદિર, ભગવાનના આશીર્વાદ લીધા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા. તેમણે ભગવાન શિવની આરાધના કરી અને મહાકુંભ 2025 સહિત રાજ્યના વિકાસ માટે આશીર્વાદ ...
મહાકુંભમાં 15 હજાર કરોડના ખર્ચ સામે 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો: CM યોગીએ સમજાવ્યું ગણિત
ઉત્તર પ્રદેશનમાં આયોજિત મહાકુંભમાં યોગી સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ થયો. જ્યારે વિપક્ષ મહાકુંભના આયોજનને લઈને સરકાર પર સતત સવાલો કરી રહી છે. જેમાં વિપક્ષે આક્ષેપ કર્યા કે, સરકાર મહાકુંભની બ...
માઘ પૂર્ણિમાના સ્નાન પહેલા હોસ્પિટલ એલર્ટ પર, રિવર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા
મહાકુંભમાં માઘ પૂર્ણિમા સ્નાનને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં આવી રહેલા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને યોગી સરકારે મોટાપાયે તૈયાર કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દે?...
રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, લખનઉમાં 85 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થઇ ગયું છે. તે 85 વર્ષના હતા. તેમણે લખનઉની પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા. આચાર્ય સત્યેન્દ્ર દાસને 3 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ થયા બાદ લખનઉ પીજીઆઈમા...
મહાકુંભમાં 45 કરોડથી વધુ ભક્તોએ કર્યું સ્નાન, ભીડનો આવો ડ્રોન નજારો નહીં જોયો હોય, DIG ઓન ગ્રાઉન્ડ
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભને લગભગ 1 મહિનો થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ લોકો સ્નાન કરી ચૂક્યા છે અને હજુ લખો લોકો સ્નાન કરવા ઉમટી રહ્યા છે. હાલ સંગમ ખાતે ચારે બાજુ ભીડ દેખાય ...
માધ પૂર્ણિમાને જોતાં CM યોગીએ આપ્યા કડક એક્શનના આદેશ, જતાં પહેલા જાણી લેજો
પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રેPolice and Administrative Officers સાથે બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ માઘી પૂર્ણિમાના અવસરે યો?...
ગળામાં રૂદ્રાક્ષ, હાથમાં માળા સાથે PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. આ પ્રસંગે, તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કરશે અને માતા ગંગાની પૂજા કરશે. દરમિયાન મહાકુંભમાંથી પીએમ મોદીની તસવીર સામે આવી છે, જેમાં...