મહાકુંભમાં ઈતિહાસ રચાયો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા ત્રણ મહારેકોર્ડ
મહાકુંભમાં ભલે ઘણા રેકોર્ડ સ્થાપિત થયા હોય પરંતુ ગંગાની સફાઈ, હાથથી પેટિંગ અને મેળા વિસ્તારમાં ઝાડુ મારવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જેના માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટી?...
મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
મહાકુંભના સમાપન પછી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા અને પહેલા અરૈલ ઘાટની સફાઈ કરી અને ગંગા નદીમાંથી કચરો કાઢ્યો. આ પછી, સીએમ યોગીએ જમીન પર બેસીને સફાઈ કર્મચાર...
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન અંગે નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંપન્ન થયેલાં મહાકુંભને લઈને એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે આ આયોજનને એકતાનો મહાકુંભ કહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્?...
સીએમ યોગીએ કહ્યું મહાકુંભે રાજ્યમાં નવા પંચતીર્થને જોડયા, ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં બુધવારે આખરી સ્નાન છે. જેની માટે વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં જણાવ્યું હત?...
મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી
મહાકુંભમાં અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં આવતીકાલે શિવરાત્રીના દિવસે છેલ્લું શાહી સ્નાન થશે. જેને લઈ મેળા વિસ્તારને આજથી પ્રતિબંધિત ઝોન...
મહાશિવરાત્રિના અંતિમ સ્નાન માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં, CM યોગી સમીક્ષા માટે આજે પ્રયાગરાજ પહોંચશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી આયોજિત મહાકુંભ મેળોસમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 59 કરોડથી વધુ લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે હવે પ્રયાગરાજમાં 26 ફે?...
‘ત્રિવેણી સંગમનું પાણી ન્હાવા યોગ્ય, મળની વાત..’ CM યોગીએ વિપક્ષની અફવા પર કર્યો ખુલાસો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના આયોજન અંગે આપવામાં આવી રહેલા નિવેદનો પર સપા પર પ્રહારો કર્યા અને કહ્યું કે આ લોકો પહેલા દિવસથી જ મહાકુંભનો વિરોધ કરી રહ્યા છે. આ લોકો સનાતન ધર્મનું અપ?...
CM યોગી આદિત્યનાથ પહોંચ્યા કાશી વિશ્વનાથ મંદિર, ભગવાનના આશીર્વાદ લીધા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા. તેમણે ભગવાન શિવની આરાધના કરી અને મહાકુંભ 2025 સહિત રાજ્યના વિકાસ માટે આશીર્વાદ ...
મહાકુંભમાં 15 હજાર કરોડના ખર્ચ સામે 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો: CM યોગીએ સમજાવ્યું ગણિત
ઉત્તર પ્રદેશનમાં આયોજિત મહાકુંભમાં યોગી સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ થયો. જ્યારે વિપક્ષ મહાકુંભના આયોજનને લઈને સરકાર પર સતત સવાલો કરી રહી છે. જેમાં વિપક્ષે આક્ષેપ કર્યા કે, સરકાર મહાકુંભની બ...
માઘ પૂર્ણિમાના સ્નાન પહેલા હોસ્પિટલ એલર્ટ પર, રિવર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા
મહાકુંભમાં માઘ પૂર્ણિમા સ્નાનને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં આવી રહેલા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને યોગી સરકારે મોટાપાયે તૈયાર કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દે?...