CM યોગીને વર્લ્ડ બેંકના પ્રતિનિધિમંડળે કહ્યું, ‘યુપી PM મોદીના વિઝન પ્રમાણે બદલાઈ રહ્યું છે’
વિશ્વ બેંકની ટીમ બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને મળી હતી. વિશ્વ બેંકના સભ્યોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વિઝન મુજબ છેલ્લા 6 વર્ષમાં ઉત્તર પ્રદેશને મ?...
તેમનું ચાલે તો બુલડોઝર ચલાવી દેશે, તેમનું નિવેદન વિવાદિત’, જ્ઞાનવાપી પર યોગીના નિવેદન બાદ ઓવૈસીની પ્રતિક્રિયા.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મસ્જિદ અંગે કહ્યું કે જો તેને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ વધી જશે. આ દરમિયાન સીએમ યોગીએ એવો સવાલ પણ ઉઠાવ્યો કે ત્રિશુલ ત્યાં શું કરી રહ્યું છ?...
જ્ઞાનવાપી મુદ્દે CM યોગીનું મોટું નિવેદન, મસ્જિદ કહીશું તો વિવાદ થશે, I.N.D.I.A. પર પણ આપી પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેના સર્વેને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જેના પર હાઈકોર્ટે આગામી 3 ઓગસ્ટે પોતા?...
કાવડ યાત્રાના રૂટ પર માંસ વેચવા પર પ્રતિબંધ, બકરી ઇદની કુરબાની પર આ વાત ધ્યાનમાં રાખો, CM યોગીએ આપી કડક સૂચના
બકરી ઇદ 29 જૂને છે. તે જ સમયે, 4 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રા અને બકરી ઇદને લઈને અધિકારીઓને ગાઈડલાઈન આપી છે. સીએમ યોગીએ ?...