દેવરિયા હત્યાકાંડ : યોગીનો સપાટો, એસડીએમ સહિત ૧૫ અધિકારી સસ્પેન્ડ
ઉત્તર પ્રદેશના દેવરિયામાં થયેલા હત્યાકાંડમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બીજી ઓક્ટોબરમાં થયેલા ?...
યોગી કેબિનેટમાં વિસ્તરણની ચર્ચાએ પકડ્યું જોર, નવરાત્રિમાં નવા મંત્રીઓની થઈ શકે જાહેરાત
યુપીમાં ફરી એકવાર કેબિનેટ વિસ્તરણનો ગણગણાટ શરૂ થયો છે. સમાચાર છે કે નવરાત્રિના શુભ દિવસોમાં યુપીમાં કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. જો કે યુપીમાં આ વિસ્તરણ કેન્દ્રમાં વિસ્તરણ પછી થવાનું હતું...
યોગી સરકારની નીતિ અને રણનીતિથી સંઘ સતુષ્ટ, લોકસભા ચૂંટણી પહેલા ઘડાઈ શકે છે મોટી યોજના
2024ની ચૂંટણી પહેલા જ યુપીની રાજધાની અને દેશના સૌથી મોટા રાજ્ય લખનઉંમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તેનું કારણ છે 19 અને 20 સપ્ટેમ્બરના રોજ સંઘ, સંગઠન અને સરકારના ટોચના માણસોનું મેરેથોન મંથન ...
બેબી શાવર વિધિ અને પૌષ્ટિક કીટ, CM યોગીએ ગર્ભવતી મહિલાઓને આપી ભેટ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) અગાઉની સરકાર પર નિશાન સાધ્યું હતું. સોમવારે લોક ભવનમાં આયોજિત રાષ્ટ્રીય પોષણ માસના કાર્યક્રમને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે એક સમયે ઉત?...
ભારતની આર્થિક છલાંગ માટે ઉત્તર પ્રદેશ શા માટે મહત્વનું છે ? જાણો..
ઉત્તર પ્રદેશને 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતું રાજ્ય બનાવવાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કોશિશ રંગ લાવી છે. ખાનગી મૂડીરોકાણને આકર્ષવાની વાત હોય કે પછી કરોડો લોકોને ગરીબીમાંથી ?...
PM પદ માટે મોદી પછી કોણ મજબૂત દાવેદાર, સર્વેમાં ચોકવાનારું નામ આવ્યું સામે
ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોની ચૂંટણીને આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની સેમિફાઈનલ મનાઈ રહી છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદ?...
જનસંખ્યા, લોકશાહી અને વિવિધતાની ત્રિવેણી આપણને અનન્ય બનાવે છે’ – CM યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીના રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં જી-20 અંતર્ગત આયોજિત યુથ-20 સમિટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કહ્યું હતું કે જો યુવાનોની પ્રતિભા પર સવાલ ઉઠાવ?...
સુપરસ્ટાર રજનીકાંત આજે CM યોગી આદિત્યનાથ સાથે ફિલ્મ ‘જેલર’ જોવા જશે
સુપરસ્ટાર રજનીકાંત આજે CM યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરશે. રજનીકાંત શુક્રવારે લખનૌ પહોંચ્યા હતા. આ દરમિયાન રજનીકાંતે જણાવ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પોતાની ફિલ્મ જેલ...
દેશભરમાં 77માં સ્વતંત્ર દિવસની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી, વિવિધ રાજ્યોના CMએ પાઠવી શુભકામના
સમગ્ર ભારત દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 10મી વખત તિરંગો ફરકાવ્યો છે અને પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. આ પહેલા પીએમ મ...
આગ્રામાં મકાન ધરાશાયી થતાં અનેક લોકો દટાયા હોવાની આશંકા, CM યોગીએ આપ્યો આ નિર્દેશ.
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મહાન ધરાશાયી થતા દુર્ઘટના ઘટી છે. આજે સવારે મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં કોહરામ મચી ગયો છે. જે વખતે આ મકાન ધરાશાયી થયું તે સમયે અંદર ઘરના સભ્યો પણ હાજર હતા. આવી...