શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક
અયોધ્યાના ભવ્ય-દિવ્ય રામ મંદિર પર ધર્મધ્વજની સ્થાપના કરી દેવામાં આવી છે. 25 નવેમ્બરે (મંગળવારે) વિવાહ પંચમીના શુભ અવસર પર આયોજિત કાર્યક્રમમાં પવિત્ર મુહૂર્તમાં ધ્વજસ્થાપના કરવામાં આવી. વડા ?...
યુપીની તમામ સ્કૂલ-કૉલેજોમાં વંદે માતરમ ફરજિયાત, સીએમ યોગીનું એલાન
રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની તમામ શાળાઓ અને કૉલેજોમાં "વંદે માતરમ" ફર?...
GST માં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન
નવરાત્રિના પહેલા દિવસે, 22 સપ્ટેમ્બરે, સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત થયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સકારાત્મક સમાચાર આપ્યા છે. તેમણે દેશવ...
UPના જલાલાબાદનું નામ પણ બદલાયું, હવે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે
ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ શહેરનું નામ હવે સત્તાવાર રીતે ‘પરશુરામપુરી’ તરીકે ઓળખાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી માંગણીને મંજૂરી આપી છે અને ...
પ્રયાગરાજમાં ‘મા કી રસોઈ’માં 9 રૂપિયામાં ભરપેટ ભોજન મળશે
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના આરંભના અવસરે "માં કી રસોઈ"નું ઉદ્ઘાટન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા "માં કી રસોઈ" યોજનાનું ઉદ્ઘાટન 13મી જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ મેળાન?...
‘દોષિતોને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવશે’, રામગોપાલના પરિવાર સાથે મુલાકાત બાદ CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લખનઉમાં બહરાઈચ હિંસામાં માર્યા ગયેલા રામ ગોપાલ મિશ્રાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. મૃતક યુવકના પરિવારજનો સાથે મુલાકાત કર્યા સીએમ યોગીએ કહ્યું કે સરકાર સ...
RSSના વડા મોહન ભાગવતને મળશે CM યોગી, ચૂંટણી પરિણામો બાદ ગોરખપુરમાં RSSનું મહત્વપૂર્ણ પ્રશિક્ષણ સત્ર
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ યુપીના CM યોગી આદિત્યનાથ પ્રથમ વખત સંઘ પ્રમુખ મોહન ભાગવતને મળશે. બંને વચ્ચે આ મુલાકાત ગોરખપુરમાં થશે. યુપીમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ આ બેઠકને મહત્વની માનવામાં ?...
કોતરકામના થાંભલા, દિવાલો પર રામ ચિત્ર..આવુ હશે અયોધ્યામાં બની રહેલ એરપોર્ટ, જુઓ તસવીરો
રામમંદિરના ઉદ્ઘાટન પહેલા તૈયાર થનાર અયોધ્યા એરપોર્ટ આર્કિટેક્ચરની દૃષ્ટિએ એક ચમત્કાર સાબિત થશે. નિર્માણાધીન એરપોર્ટ પર પ્રથમ નજર બતાવે છે કે તે શહેરની સમૃદ્ધ વારસો અને સંસ્કૃતિને પ્રતિબ?...
‘કન્હૈયાલાલની હત્યા યુપીમાં થઈ હોત તો શું થાત, ખબર છે? રાજસ્થાનમાં યોગી આદિત્યનાથે શું કહ્યું
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. બુધવારે યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલવર જિલ્લાની તિજારા સીટ પર ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. યોગીએ સ્ટેજ સંભાળતાની સાથે જ તેમણે રાજસ્થ...
‘ઈઝરાયલ-પેલેસ્ટાઈન અંગે ભારત સરકારના સ્ટેન્ડના વિરોધીઓ સામે થશે કાર્યવાહી’, CM યોગીનો કડક આદેશ
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે દેશ વિદેશથી અનેક લોકોએ આ યુદ્ધમાં પોત-પોતાના તરફથી કોણ કોની તરફેણમાં છે એવું જાહેર કરવા વિવિધ પ્રકા?...