ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો દ્વિતીય દિવસ, પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમના દ્વિતીય દિવસે વૃંદાવન પહોંચ્યા અને અહીંના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. શુક્રવારે સવારે 7:30 કલાકે રાષ્ટ્રપતિ કડક સુરક્ષા વ્યવસ્થામા?...
યોગી સરકારનો મોટો નિર્ણય, ચાઈનીઝ દોરીથી મોત પર લાગશે હત્યાનો ગુનો
ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે થતા અકસ્માતો અને મોતની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ચાઈનીઝ દોરી...
ધર્મની આડમાં સનાતનને નુકસાન કરનારા ‘કાલનેમિ’થી સાવધાન રહેવા સીએમ યોગીની અપીલ
ગુરુવારે (22 જાન્યુઆરી) યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધર્મ અને રાષ્ટ્રને લઈને કડક અને વિચારપ્રેરક નિવેદન આપ્યું. સીએમ યોગીએ ચેતવણી આપતા જ?...
CM યોગીનું મોટું નિવેદન : ‘બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે’
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર વધતી હિંસા અને તેમના ભાગલા વિખંડનની ઘટનાઓના પરિસ્થિતિમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મજબૂત સંદેશ આપ્યો છે. પ્રયાગરાજમાં જગદગુરૂ રામાનંદા...
માઘ મેળા દરમિયાન સ્નાન પર્વે VIP પ્રોટોકોલ નહીં, CM યોગીનો સ્પષ્ટ આદેશ
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે માઘ મેળાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં માઘમેળાના આયોજન, સુરક્ષા અને વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કુંભ મેળા બા?...
“દેશમાં બે નમૂના છે…” CM યોગીએ વિધાનસભામાં કોના વિશે કહ્યું આવું?
ઉત્તરપ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે કોડીન કફ સિરપના મુદ્દે ભારે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું હતું. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ આ મુદ્દે વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો, જેના જવ?...
યૂપીમાં દિવાળી પહેલાં યોગી સરકાર દ્વારા 5 વર્ષના ઈ-મેમો માફ
ઉત્તરપ્રદેશની યોગી સરકારે દિવાળી પહેલાં યુપીવાસીઓને વિશેષ ભેટ આપી છે. રાજ્યના પરિવહન વિભાગે વર્ષ 2017 થી 2021 સુધીના તમામ નોન-ટેક્સ ઈ-મેમોને માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, ?...
પાકિસ્તાન પર CM યોગીનું મોટું નિવેદન, કહ્યું-‘તેનું અસ્તિત્વ બહુ જલ્દી ખતમ થવાનું છે’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું તાજેતરમાં એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પાકિસ્તાનની હાલત પર કટાક્ષ કરતાં તેની ભવિષ્યવાણી પણ કરી છે. એક સભા દરમિયાન મંચ પરથી બોલત?...
મારા માથે રૂ.15 કરોડનું દેવું, હવે કોઈ રસ્તો બચ્યો નથી… બંદૂકથી ગોળી મારી બિઝનેસમેનની આત્મહત્યા
ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં રિયલ એસ્ટેટના બિઝનેસમેને પોતાને ગોળીમારી આત્મહત્યા કરી લીધી છે. 36 વર્ષિય બિઝનેસમેન શહવાજ સિદ્દીકીએ ફેસબુક લાઈવ કરીને ઓફિસમાં જ પોતાની ગોળી મારી છે. ફેસબુક લાઈવ...
બકરી ઇદ અંગે યોગીનો કડક સંદેશ, જાહેરમાં નમાજ અને કુર્બાની કરી તો બચી નહી શકો
ગોરખપુર પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, વિશ્વ યોગ દિવસ (21 જૂન) ની 11મી આવૃત્તિને ભવ્ય રીતે ઉજવવા માટે અત્યારથી જ વ્યાપક તૈયારીઓ શરૂ કરવી જોઈએ. જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ માટે શ...