હવે નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની તડામાર તૈયારીઓ શરૂ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 192માં સમાધિ મહોત્સવની આગામી 24મી ફેબ્રુઆરીએ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી થનાર છે. મહાસુદ પૂનમે આ સમાધિ મહોત્સવ યોજાય છે. ત્?...
જિલ્લા કક્ષાની 40 વર્ષથી ઉપર વય જૂથની ટેબલ ટેનિસ સ્પર્ધામાં કલેકટર કે.એલ. બચાણી તૃતીય નંબરથી વિજેતા
ખેલ મહાકુંભ 2.0 અન્વયે ખેડા જિલ્લા કલેકટર કે.એલ. બચાણી જિલ્લા કક્ષાની 40 વર્ષથી ઉપર વય જૂથની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લઈ તૃતીય નંબરથી વિજેતા થયા છે. ખેડા જિલ્લાની જિલ્લા કક્ષાની વિવિધ વય જૂથ મા...
ખેડા જિલ્લાના નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ : વિવિધ કમિટીના ચેરમેનોની નિમણૂક કરાઈ
નડિયાદ નગરપાલિકામાં વિવિધ કમિટીના ચેરમેનોનો સમયગાળો પૂર્ણ થઈ જતા કમિટીઓના ચેરમેનોની નિમણૂક કરવામા આવી હતી. સોમવારે બપોરે 12:00 વાગે નગરપાલિકાના સભા હોલમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્ય...
કપડવંજ નગરપાલિકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
કપડવંજ નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન કલ્પેશકુમાર પંચાલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. 75 માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતાં તેઓએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્ર?...
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ. ધ્વજવંદન કાર્યક્રમ બાદ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ખેડા તાલુકાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ
ખેડા જિલ્લામાં ખેડા તાલુકાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટર દ્વારા ધ્વજવંદન કરી સૌ નાગરિકોને પ્રજાસ?...
રામભક્તિમાં ડૂબ્યું ઓડ નગર, રામજી મંદિરે મોડીરાત સુધી મનાવ્યો ઉત્સવ
સોમવારે ઓડ ભક્તજનો દ્વારા રામજી મંદિરથી પ્રભાત ફેરી ના ઘંટ નાદથી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. રામ ભક્તોએ ઘર આંગણે રંગોળી કરી પ્રભુ શ્રીરામને આવકાર્યા હતાં. ઓડ મા સરદાર પટેલ હાઈસ્કૂલના વિદ્ય...
કપડવંજમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી
રામધૂન, હનુમાન ચાલીસા પાઠ, હવન, સુંદરકાંડના પાઠ, વેશભૂષા, ભજન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા 500 વર્ષ પછી અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર ...
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે આવેલ પ્રાકૃતિક કૃષિ ખેત-પેદાશ વેચાણ હાટની મુલાકાત લીધી હતી. દેવુસિંહ ચૌહાણએ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ...
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં માતરમાં આવેલા રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
તેજસ્વી આધ્યાત્મિક મહાપુરુષ અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, ત્યારે કેન્દ્રીય સંચાર મંત્ર...